________________
७०४
भगवतीसूत्रो आलापको उक्तौ, शेषौ यथा-सच संपस्थितः, सप्राप्तः पूर्वमेव स्थविराश्च काल कुर्युः, स खलु भदन्त ! किम् आराधकः, किंवा विराधकः ? गौतम ! स आराधकः। सच संपस्थितः संप्राप्तः आत्मना च पूर्वमेव कालं कुर्यात, स खल्ल भदन्त ! किम् आराधकः ? किंवा विराधकः ? गौतम ! स आराधकः, नो विराधकः इति, गौतमः ! पृच्छति- 'निग्गंथेणय बहिया पियारभूमि वा, श्रमणके चार आलापक कहे गये हैं उसी तरहले समाप्तको लेकर भी चार आलापक कहलेना चाहिये। इन में संप्राप्तको लेकर ये दो आलापक तो प्रकट ही किये जा चुये हैं । शेष दो ओलापक लंपातको लेकर इस प्रकार से हैं जैसे वह निर्ग्रन्थ श्रमण वहांसे चल देताहै-परन्तु उसके आनेके पहिले ही यदि स्थविर काल कर जाते हैं, तो ऐसी स्थिति में बह निर्ग्रन्थ श्रमणे आराधक है या विराधकहै ? इसके उत्तर प्रभु कहते हैं. 'गोयला' हे गौतम ! वह निर्ग्रन्थ श्रमण आराधक है, विराधक नहीं। इसी तरहसे वह निर्गन्ध श्रमण वहांसे चल देता हैपरन्तु स्थविरोंके पास पहुँचनेके पहिले ही वह मर जाता है-तो ऐली दशा में क्या वह नित्य प्रमण आराधक है या विराधक ? उत्तर में प्रभु कहते हैं- हे गौतम ! इस स्थिति में भी वह निग्रन्थ श्रमण आराधक ही है- चिराधक नहीं। ___ अब गौतमस्वामी प्रभु से ऐसा पूछते हैं-'निग्गंथेण य बहिया वियारभूलिं वा, विहारभूषि वा निक्खंतेण अन्नयर अकिञ्चट्ठाणे જેવી રીતે અસ પ્રાપ્ત (સ્થવિરાની પાસે ન પડોંચેલા) નિઝ થને અનુલક્ષી ચાર આલાપકે કહેવામાં આવ્યા છે, એજ પ્રમાણે સંપ્રાપ્તને અનુલક્ષીને પણ ચાર આલાપક કહેવા જોઈએ. તેમાંના બે આલાપકે તો ઉપર પ્રકટ કરવામાં આવ્યા છે. ત્યાં પહેચેલા) નિગ્રંથ વિષેના બીજાં બે આલાપ નીચે પ્રમાણે છે– હે ભદન્ત! તે નિશ્ચય ત્યાંથી નીકળીને તે સ્થવિરેની પાસે પહોંચી જાય છે, પણ તે આલોચના આદિ કરે તે પહેલાં જે સ્થવિ કાળ કરી જાય, તો તેને આરાધક કહેવાય કે વિરાધક? હે ગૌતમ! નિગ્રંથને આરાધક જ કહી શકાય, વિરાધક કહી શકાય નહીં હવે આલાપક નીચે પ્રમાણે બતાવ્યો છે તે નિર્ચ થ આલેચના આદિ કરવા નિમિત્તો સ્થવિરેની પાર જવા રવાના થાય છે અને તેમની પાસે પહોંચતાં જ મરણ પામે છે, તો તેને આરાધક કહેવો કે વિરાધક હે ગૌતમ? તેને આરાધક કહે જોઈએ વિરાધક નહીં.
वे गौतम स्वामी महावीर प्रभुने सेवा प्रश्न पूछे छे - 'निगंण य वहिया वियारभूमिवा, विहारभूमिवा निक्खंतेण अन्नयरे अकिचट्ठाणे पडिसेविए'