________________
३२४ ": 1:E T . . . . . , भगवतीमत्रे जाणइ मणसा कायसो ३' अथवा न करोति स्वय त्रिविधं प्राणातिपात द्विविधेनः करणभूतेन स्वयं न विदधाति, न वा कारयति, कुर्वन्तं वा नानु जानाति नानुमोदयति मनसा कायेन ,३, 'अहवां न करेइ, न कारवेइ, करेंतं णाणुजाणड वयसा कायसी ४, अथवा न करोति त्रिविध द्विविधेन स्वयं है, तब वह मन और वचन से उस माणातिपातको न स्वयं करता है,
ओर न उसे दूसरेसे कराता है और न उसकी वह अनुमोदना करता है । ' अहवा न करेइ, न कारवेइ, करेंत नाणुजाणइ मणसा कायसा ३' दो प्रकार से प्रतिक्रमण करनेका यह द्वितीय प्रकार हैजब वह श्रावक विविध प्राणातिपातका दो तरह से प्रतिक्रमण करता है तो इस प्रकारमें वह भनसे और कायसे उसका प्रतिक्रमण करता है। 'अहवा न करेइ, न कारवेइ, करेंतं णाणुजाणइ वयसा कायसा ४', अथवा-जब वह श्रावक विविध प्राणातिपोतका दो प्रकारसे प्रतिक्रमण करता है तो वह वचनसे और कायसे उसका प्रकिक्रमण करता है-अर्थात् वचनसे और कायसे वह प्राणातिपात नहीं करता है, उसे दूसरेसे नहीं कराता है और करनेवाले दूसरेकी वह अनुमोदना नहीं कराता है। भूतकाल में हो गये प्राणातिपात के प्रति वह वर्तमान काल में मन से ऐसा नहीं ख्याल करता है कि भूतकाल में जो उसने मुझे मारा था, मैं भी उसे मारता तो अच्छा होता पर मैंने उस समय नहीं मारा यह बहुत बुरा हुआ. खैर, પ્રતિક્રમણ કરે છે, ત્યારે તે મન અને વચનથી પિતે પ્રાણાતિપાત કરતું નથી, બીજા પાસે કરાવતા નથી અને પ્રાણાતિપાત કરનાર–કરાવનારની અનુમંદના પ્રણે કરતે નથી
अहवा न करेइ. न कारवेइ, करेंतं नाणुजाणइ वयसा कायसा ३' બે પ્રકારે પ્રતિકમણ કરવાને બીજે પ્રકાર આ પ્રમાણે છે-જ્યારે તે શ્રાવક ત્રણ પ્રકારના પ્રાણાતિપાતનું બે પ્રકારે પ્રતિક્રમણ કરે છે, ત્યારે તે મન અને કાયાથી તેનું પ્રતિક્રમણ ४२ छे. 'अहवा न करेइ, न कारवेइ, करे तं नाणुजाणइ वयसा कायसा ४' અથવા જ્યારે તે શ્રાવક ત્રણ પ્રકારના પ્રાણાતિપાતનુ બે પ્રકારે પ્રતિક્રમણ કરે છે, ત્યારે તે વચન અને કાયાથી તેનું પ્રતિક્રમણ કરે છે એટલે કે વચનથી અથવા કાયાથી તે પિતે પ્રાણાતિપાત કરતો નથી, બીજા પાસે કરાવતા નથી અને કરનાર-કરાવનારની અનુમોદના કરતો નથી. ભૂતકાળમાં થઈગયેલાં પ્રાણાતિપાત વિષે તે વર્તમાનકાળમાં મનથી એ વિચાર પણ કરતો નથી કે ભૂતકાળમાં તેણે મને માર્યો હતો, મેં પણ -તેને માર્યો હોત તો સારું થાત, મેં તેને માર્યો નહી તે ઠીક ન થયું. ખેર, મેં જાતે