________________
भगवतीसूत्रे परिग्रहताहेतुत्वेन भाण्डस्याभाण्डताभवननिमित्तत्वात् तद् भाण्डं चौरापहृत वस्त्रादिकम् अभाण्डं भवति किम् ? असंव्यवहार्यत्वात् स्वस्वत्वरहितं भवति? इति प्रश्ना, भगवानाह-'हंता, अभांडं भवइ' हे गौतम ! शीलवतादिसावद्ययोगविरति पौषधोपवासादिभिः - परिग्रहपरित्यागेन भाण्डस्यामाण्डताप्राप्तिः संभवति, पादन करनेका हो है । क्यों कि सावद्य योगविरति (निवृत्ति) ही परिग्रहमें अपरिग्रहता की हेतुभृत वनती है । और जब ही भाण्ड में अभाण्डता का कथन सुसंगत ज्ञात होता है । पूछनेवाले का तात्पर्य ऐसा है कि भाण्डादिकोंमें जस्तक प्राणीको ममत्व-अपनेपनकी भावना रहती है-तब तक वे अपने भाण्डादिक है ऐसी मान्यता होती है. सावधयोगका प्रत्याख्यान भाण्डादिकों के विषयमें अपनेपन-ममत्वकी भावनाको बिलकुल ही नहीं रहने देता है. इसीका नाम अपरिग्रहता है। जब शीलवत, गुण, विरमण आदि डाग उन्हें अपनाने का भाव नहीं रहता है तो इस अपेक्षा वे अपने लिये-शीलवतादि संपन्न व्यक्तिके लिये अभाण्डरूप ही बन जाते हैं । यही बात पूछनेवालेने प्रश्नके रूपमें पूछी है । उत्तर में प्रभु कहते हैं. 'हता भवई' हां, गौतम' शीलवतादि, सावद्ययोगविरति, पौषधोपवास आदि इनसे युक्त बना हुआ जीव जव परिग्रहका परित्याग कर देता है तब परिग्रहरूप उन वस्त्रादिकोंमें अभाण्डताकी प्राप्ति हो जाती है । अर्थात वह उन्हें अपना नहीं मानता है । उन्हें अपना नही समझना यही उनमें अभाण्डताજ પ્રતિપાદન કર્યું છે, કારણકે સાવવિરતિજ પરિગ્રહ અપરિગ્રહતા (પરિગ્રહને ત્યાગ) ને કારણરૂપ બને છે અને તેથી જ ભાંડમાં અભાંડનું કથન સુસંગત લાગે છે. પ્રશ્ન કરનારના પ્રશ્નનુ તાત્પર્ય એ છે કે ભાડાર્દિકોમાં જ્યાં સુધી વ્યકિતને મમત્વની ભાવના રહે છે, ત્યાંસુધી તે તેમને પિતાના ગણે છે સાવદ્યોગના પ્રત્યાખ્યાન ભાંડાદિકમાં તેનું મમત્વ બિલકુલ રહેવા દેતા નથી – એનું નામ જ અપરિગ્રહતા છે. જ્યારે શીલ, વ્રત, ગુણ, વિરમણ આદિ દ્વારા તેમને અપનાવવાને ભાવ રહેતો નથી, ત્યારે શીવ્રતાદિ સ પત્ર વ્યકિતને માટે તે અભાંડરૂપ જ બની જાય છે. એજ વાત શ્નકર્તાએ પ્રશ્ન રૂપે અહીં પૂછી છે.
तनो तर मापत महावीर प्रभु ४३ - 'हंता, भवइ' , गौतम ! શીલવ્રતાદિ, સાવાયેગવિરતિ, પૌષધોપવાસ આદિથી યુકત થયેલ વ્યકિત જ્યારે પરિગ્રહને પરિત્યાગ કરી દે છે, ત્યારે પરિગ્રહરૂપ તે વસ્ત્રાદિકમાં અભાડતાની પ્રાપ્તિ થઈ જાય છે. એટલે કે તે વસ્તુઓને તે પિતાની માનતા નથી તેમને પોતાની ન ગણવી એજ તેમાં