________________
प्रमेयचन्द्रिका टीका श. ८ उ. ५ सू. उद्देशकविपयविवरणम्
५७९
इति व्यवहारः स्यात् ? प्रत्याख्यानात् सा स्त्री तस्य अस्त्री भवेत् ? यदि सा तस्य अस्त्री भवेत् तदा तस्य स्त्रीं व्यभिचरतीति कथं व्यवहारः स्यात्, इति प्रश्नः, प्रेमबन्धनस्य अविच्छेदात् तथाव्यवहार इति समाधानम्, श्रावकः स्थूलमाणातिपातप्रत्याख्यानं कथं कुर्यात् ? इति प्रश्नः अतीतकालसम्बन्धिप्राणातिपातस्य प्रतिक्रमणप्रकाराणाम्, प्रतिक्रमणप्रकाराणाम्, वर्तमानकालसम्बन्धिमाणातिपातस्ते सावरकाराणाम् अनागतकालसम्बन्धिमाणातिपातस्य प्रत्याख्यानमकाराणां प्ररूपणात्मकमुत्तरच, ततः स्थूलमृषावादस्य प्रत्याख्यानप्रकारनिरूपणम्, स्थूलस्तेयस्य पत्याख्यानप्रकारमरूपणम्, स्थूलमैथुनस्य प्रत्याख्यान प्रकार - स्त्री के साथ अशिष्ट व्यवहार करता है ? या उसकी अस्त्री के साथ अशिष्ट व्यवहार करता है ? प्रत्याख्यान से क्या उसकी वह स्त्री, उसकी स्त्री नहीं होती है ? यदि वह उसकी स्त्री नहीं है तो वह उसकी स्त्रीके साथ अशिष्ट व्यवहार करता है, ऐसा व्यवहार कैसे हो सकता है ? उसके साथ उसका प्रेम विच्छिन्न नहीं हुआ हैइसलिये वह उसकी स्त्री मानो गई है - ऐमा समावान ! श्रावक स्थूल प्राणितातिपातका प्रत्याख्यात कैसे करता है ? अतीतकाल संबंधी प्राणातिपातकी वह निन्दा करता है, वर्तमान संबंधी प्राणातिपातका वह संवर करता है और भविष्यत् काल संबंधी प्राणातिपातका वह प्रत्याख्यान - (नहीं करूँगा ऐसी प्रतिज्ञा ) करता है । इसी तरह से वह स्थूल मृषावादका प्रत्याख्यान करता है, स्थूल चोरीका प्रत्याख्यान करता है, स्थूल मैथुनका प्रत्याख्यान करता है । स्थूल परिग्रहका કહી શકાય ? કે તેની અસ્ત્રી (પત્ની ન હોય એવી સ્ત્રી) સાથે અશિષ્ટ વ્યવહાર કરે છે એમ કહી ઢકાય ! પ્રત્યાખ્યાનથી તેની તે પત્ની શુ તેનીં પત્ની મટી જતી નથી ? જો તે તેની પત્ની મટી જાય છે એમ માનવામા આવે, તે તે માણુસ તે શ્રાવકની પત્ની સાથે અશિષ્ટ વ્યવહાર કરે છે, એમ કેવી રીતે કહી શકાય ? ‘ તેની સાથેને તેને પ્રેમ વિચ્છિન્ન થયે નથી [તૂટયા નથી], તે કારણકે તેને તેની પત્ની માનવામા આવી છે એવુ સમાધાન પ્રશ્ન :- શ્રાવક્ર સ્થૂલ પ્રાણાતિપાતના પ્રત્યાખ્યાન કેવી રીતે કરે છે? ઉત્તર :- ભૂતકાળના પ્રાણાતિપાતની તે નિંદા કરે છે, વર્તમાનકાળના પ્રાણાતિપાતને તે સંવર કરે છે, અને ભવિષ્યકાળમાં પ્રાણાતિપાત નહીં કરૂં એવા પ્રત્યાખ્યાન [પ્રતિજ્ઞા] કરે છે . એજ પ્રમાણે તે સ્થૂલ મૃષાવાદના પ્રત્યાખ્યાન કરે છે, સ્થૂલ ચારીના પ્રત્યાખ્યાન કરે છે, • સ્થૂલ મૈથુનના પ્રત્યાખ્યાન કરે છે અને સ્થૂલ પરિગ્રહના પ્રત્યાખ્યાન કરે છે. ભાવિકના