________________
મા. બ્ર શ્રી વિનેદમુનિનું સક્ષિપ્ત જીવનચરિત્ર
આ પરમ વૈરાગી અને દયાના પુ ૧૯૯૨ પેટ સુદાન (આફ્રિકા) માં કે જ્યાં દિવસ સુધી ચાલુ છે, ત્યાં થયા હતા
જેવા આ પુરુષના જન્મ વિક્રમ સ વત વીરાણી કુટુ અને વ્યાપાર આજ
શ્રી વિનાદ્રકુમારના પુણ્યવાન પિતાશ્રીનુ નામ શેઠશ્રી દુર્લભજી શામજી વીરાણી અને મહા ભાગ્યવાન માતુશ્રીનુ નામ એન મણિમેન વીરાણી ખન્નેનું અસલ વતન રાજકેટ ( સૌરાષ્ટ્ર ) છે એન મણિબેન ધાર્મિક ક્રિયામાં પહેલેથી જ રુચિવાળા હતા, પરંતુ શ્રી વિનાદકુમાર ગ`માં આવ્યા પછી વધારે દૃઢધી અને પ્રિયધર્મી બન્યા હતા.
પૂર્વ ભવના સસ્કારથી શ્રી વિનોદકુમારનુ લક્ષ ધાર્મિક અભ્યાસ અને ત્યાગ ભાવ તરફ વધારે હેાવા છતાં તેઓશ્રીએ નાનમેટ્રીક સુધી અભ્યાસ કરી વ્યવહારિક કેળવણી લીધેલી અને વ્યાપારની પેઢીમાં કુશળતા ખતાવેલી.
તેઓશ્રીએ યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ, બેલ્જીયમ, હેાલેન્ડ, જર્મની, સ્વીઅલેન્ડ, તેમ જ ઇટાલી, ઇજીસ વગેરે દેશામાં પ્રવાસ કરેલ. સાં. ૨૦૦૯ના વૈશાખ માસ, સને ૧૯૫૩માં લંડનમાં રાણી એલીઝાબેથના રાજ્યારાણ પ્રસગે તેએાશ્રી લંડન ગયા હતા. કાશ્મીરના પ્રવાસ પણ તેમણે કરેલ, દેશ પરદેશ ફરવા છતા પણ તેમણે કેાઈ વખતે પણ કંદમૂળના આહાર વાપરેલ નહી.
ઉગતી ન્માવતી યુવાનીમાં તેએશ્રીએ દુનિયાના રમણીય
સ્થળે જેવાં કે કાશ્મીર, ઇજીપ્ત અને યુરેાપનાં સુંદર સ્થળાની મુલાકાત લીધી હાવા છતાંએ તેઓને રમણીય સ્થળેા કે રમણીય યુવતીએનું આકર્ષણ થયું નહીં. એ એના પૂર્વભવના ધાર્મિક સસ્કારના જ રંગ હતા અને એ ૨ગે જ તેમને તે બધું ન ગમ્યું અને તુરત વતન પાછા ફર્યાં અને સાધુ-સાધ્વીજીનાં દન કરવાને ઠેકઠેકાણે ગયા અને તેમના ઉપદેશને લાભ લીધે। અને વૈરાગ્યમાં જ મન લાગ્યું. હું ડાકાલ અવસર્પિણના આ પાચમા આરાનુ વિચિત્ર વાતાવરણ જોઇ તેમને કઈક ક્ષેાભ થતા કે તુરત જ તેના ખુલાસેા મેળવી લેતા અને ત્યાગ ભાવમા સ્થિર રહેતા દેશ પરદેશમાં પણ સામાયિક, પ્રતિક્રમણ, ચાવિહાર આદિ પચ્ચક્ખાણ તેએ ચૂકયા નહીં. ઊ ચી કેાટિની શૈયાને! ત્યાગ કરી તેએ સૂવા માટે માત્ર એક શેતરંજી, એક એસીયુ અને એઢવા માટે એક ચાદર ત વાપરતા અને પલંગ ઉપર નહીં પણ ભૂમિ પર જ
દુષમ નામના