________________
भगवती
३७०
एव भवन्ति इति भावः अत्रेदं बोध्यम्-सिद्धानां मिद्धगतिकानाञ्चोभयेषामेवान्तरगत्यभावात् विशेषाभावेऽपि सिद्धगतिकानां गतिद्वारवलायातत्वेन तथा प्रतिपादितम् । इति । द्वितीयं गतिद्वारम् ।
अथ तृतीयमिन्द्रियद्वारमाश्रित्य ज्ञानादिकं प्ररूपयितुमाह- 'सइंदिया णं भंते! जीवा किं नाणी, अन्नाणी ?' हे भदन्त ! सेन्द्रियाः- इन्द्रिय युक्ताः इन्द्रियोपयोगवन्तःखलु जीवाः किं ज्ञानिनेा भवन्ति ? किं वा अज्ञानिनेो भवन्ति ? भगवानाह सिद्धगतिकजीव भी केवलज्ञानसे ही ज्ञानी होते हैं। यहां अन्तरगति नहीं होती है इसलिये सिद्ध और सिद्धगतिक में भेद नहीं है केवल गतिद्वारके क्रमको लेकर ही इनका यहां अलग से निर्देश किया गया है । मुक्त जीवोंकी गति सीधी एक समयकी कही गयी है और वह विना अन्तरालके होती है । अन्य जीवोंको जिस प्रकार से विवक्षित भवधारण करनेके लिये विग्रहगति में देर लगती है उस प्रकार सिद्धों को देर नहीं लगती है । अन्तरालगति में जीव जबतक रहता है तबतक वह अपर्याप्त होता है अतः इसी अपर्याप्तावस्था में यहां ज्ञानी और अज्ञानी होनेका विचार किया गया है । इस प्रकार यहांतक द्वितीय गतिद्वारको लेकर ज्ञानादिककी प्ररूपणाकी अब इन्द्रियद्वारको लेकर ज्ञानादिककी प्ररूपणा सूत्रकार करते हैं, सो गौतमने प्रभुसे ऐसा पूछा है कि ' सइंद्रियाणं भंते ! जीवा किंनाणी, अन्नाणी' हे भदन्त ! इन्द्रयुक्त इन्द्रिय सहित जीव क्या ज्ञानी होते हैं या अज्ञानी होते हैं ? इसके उत्तर में प्रभु कहते हैं 'चत्तारि नाणाई, तिनि अन्नाणाइ જેવી રીતે સિદ્ધ કેવળજ્ઞાનથી જ્ઞાની કહેવાય છે તેવી જ રીતે સિદ્ધતિક જીન્ન પણ કેવળ જ્ઞાની જ હોય છે. અહી અનન્તરગતિ હાતી નથી. તેથી સિદ્ધ અને સિદ્ધતિ જીવામાં ભેદ નથી હાતા ફકત ગતિદ્વારના ક્રમને લઈને જ તેમા અહીં આ અલગ અલગ નિર્દેશ કરેલ છે મુકતવાની ગતિ સીધી એક સમયની કહેલી છે અને તે અંતરાલ વિના ડાય છે. અન્ય જીવાને જે રીતે વિવક્ષિત ભાવ ધારણુ કરવા માટે વિગ્રહગતિમાં વિલંબ થાય છે. તે રીતે સિદ્ધોને વિલંબ થતા નથી, જીવ અંતરાલ ગતિમાં જ્યા સુધી રહે છે ત્યા સુધી તે અપર્યાપ્ત હેાય છે. એટલા માટે એ અપર્યાપ્તાવસ્થામાં અહી જ્ઞાની અને અજ્ઞાની હાવાના વિચાર કરેલ છે. આ રીતે અહી સુધી ખીજા ગતિદ્વારને લઈને જ્ઞાનાકિનુ નિરૂપણ કર્યું છે. હવે ઇન્દ્રિયદ્વારને લઈને સૂત્રક ૨ નાનાદિત્તુ નિરૂપણુ કરે છે. अभ - 'सइदियाणं भंते किं नाणी अन्नाणी' हे लहन्त, इन्द्रिय सहितनाभवत् ज्ञानी होय हे है अज्ञानी ? ७. - ' चत्तारि नाणाई तिन्नि अन्नाणाई भयणाए '