________________
-
प्रमेयचन्द्रिका टीका श.८ उ.२ सू.४ ज्ञानभेदनिरूपणम् तदिति श्रुतम्, शब्दः श्रवणं वा तदेव ज्ञानं -भावश्रुतकारणत्वात्, कारणे कार्योंपचारात् श्रतज्ञानम्, अथवा श्रुतात् शब्दात् - ज्ञानम् इन्द्रियनोइन्द्रियनिमित्तः श्रुतानुसारी बोधः इत्यर्थः, अवधिज्ञानम्-अवधिना सर्वमूर्त द्रव्ये मर्यादया 'मूर्त द्रव्याण्येव जानाति नेतराणि' इति व्यवस्थया जायमानं प्रत्यक्षज्ञानम् अवधिज्ञानमुच्यते,- मनःपर्यवज्ञानम्-मनोद्रव्यपर्यायज्ञान मनापर्यत्रज्ञानम्, तथामनोद्रव्यस्य पर्यवः परिच्छेदः सर्वद्रव्यपर्यायाणां संपूर्ण ज्ञान केवलज्ञानमुच्यते । केवलमेकं मत्यादिज्ञाननिरपेक्षत्वात् शुद्धं वा- आवरणमलकलङ्करहितत्वात् यथानाम आभिनियोधिकज्ञान कहा गया है । श्रुतनाम शब्दका है क्योंकि शब्द सुना जाता है इसलिये शब्द अथवा श्रवण इन्हें ही, भावश्रुत का कारण होनेके कारण कारणमें कार्यके उपचार करदेनेसे श्रतज्ञान कह दिया गया है। अथवा श्रत-शब्दसे इन्द्रिय और नोइन्द्रिय निमित्तवाला श्रुतानुसारी जो बोध होता है वह श्रुतज्ञान है । सर्वमूर्तद्रव्योंको जो मर्यादालेकर स्पष्ट विना इन्द्रियोंकी सहायताको जानता है अथवा संवमूर्तद्रव्यरूपमर्यादाको लेकर जो उन्हें जानता है वह ज्ञान
अवधिज्ञान है । अवधिज्ञान मूर्तद्रव्योंके सिवाय अमूर्तद्रव्योंकों नहीं ‘जानता है । मनोद्रव्यको जाननेवाला अर्थात् विना किसी इन्द्रियकी सहायताके जो ज्ञान स्पष्टरूपसे मनके विचारोंको पर्यायोंको जानता है ऐसे ज्ञानका नाम मनःपर्यवज्ञान है । जो ज्ञान समस्त द्रव्योंको और उनकी त्रिकालवी पर्यायौंको स्पष्टरूपसे जानता है उस ज्ञानका नाम केवलज्ञान है । यह मत्यादिकज्ञान निरपेक्ष होनेसे एक असहाय होता है अथवा आवरणकलङ्कसे रहित होने के कारण છે. શ્રુતનામ શબ્દનુ છે કેમકે શબ્દ સંભળાય છે એટલે શબ્દ અથવા શ્રવણને જ ભાવજ્ઞાનનું કારણ કહેલ હોવાથી કારણમાં કાર્યને ઉપચાર કરવાથી શ્રુતજ્ઞાન કહેવાય છે. અથવા શ્રીશબ્દથી ઇન્દ્રિય અને નેઈન્દ્રિય નિમિત્તવાળુ શ્રતાનુસારી જે બાધ થાય છે તે થતજ્ઞાન છે. સર્વ મૂર્ત દ્રવ્યની મર્યાદાને ઈદ્રિયોની સહાયતા સિવાય સ્પષ્ટ રીતે જાણે છે અથવા સર્વ મૂર્ત દ્રવ્યરૂપ મર્યાદાથી જે તેને જાણે છે તે જ્ઞાન અવધિજ્ઞાન છે. “અવધિજ્ઞાન મૂર્ત કા સિવાય અમૂર્ત દ્રવ્યને જાણતું નથી. મને દ્રવ્યને જાણવાવાળું અર્થાત કે ઈન્દ્રિયની સહાયતા વિના જે જ્ઞાન મનના વિચારને – પર્યાને – જાણે છે એવા જ્ઞાનનું નામ મન:પર્યાયજ્ઞાન છે, જે શાન સમસ્ત દ્રવ્યને અને તેની ત્રિકાળવત પર્યાને સ્પષ્ટ રૂપથી જાણે છે તે જ્ઞાનનું નામ કેવળજ્ઞાન છે. તે મત્યાદિતાન નિરપેક્ષ હોવાથી એક અસહાયરૂપ હોય છે અથવા આવરણ કલંકરહિત હોવાથી કારણ શુદ્ધ હોય