________________
भगवतीसूत्रे सत्यामेव विजेयः, तदानीं तस्यैव प्राधान्यात्, एवम् तदेव द्रव्यं किम् आहारकमिश्रशरीरकायप्रयोगपरिणतं भवति, आहारकमिश्रगरीरकायप्रयोगश्च औदारिकेण सह आहारकस्य मिश्रणकाले भवति, स चाहारकत्यागेनौदारिकग्रहणाभिमुखस्य वोध्या, तथा च यदा आहारकगरीरी स्वकार्य समाप्य पुननौदारिकशरीरमुपादत्ते तदाऽऽहारक्रस्य प्राधान्यात् . औदारिकप्रवेशोन्मुखत्वात् यावत् सर्वथै वाहारकं न परित्यजति इसी प्रकार से जो द्रव्य कायप्रयोगपरिणत होता है वही द्रव्य क्या आहारक शरीरकायप्रयोगपरिणत होता है ?या आहारक मिश्रशरीरकाय प्रयोग परिणत होता है ? या कार्मण शरीरकाय प्रयोगपरिणत होता है ? यहां पर आहारक शरीरकायप्रयोग आहारक शरीरकी निष्पत्ति होनेपर ही होता है। प्रयोगका तात्पर्य उसके व्यापारसे है यह आहारकसंबंधी व्यापार आहारकशरीरकी उत्पत्ति होने पर ही होती है । अतः उस व्यापार में उम् लमय उसकी ही प्रधानता रहती हैं। कायप्रयोगपरिणतद्रव्य क्या आहारकनि शरीरकायप्रयोगपरिणत होता है ? इसका तात्पर्य यह है कि यह आहारकमिश्रकायप्रयोग औदारिक के साथ आहारककी मिता होने पर होता है। जीव आहारकशरीरका त्यागकर जब
औदारिक शरीर को ग्रहण करता है तब यह होता है । अर्थात् आहारक शरीरबाला जीव अपने कार्यको समाप्त करके पुनः औदारिक शरीरको धारण करने लगता है तब आहारककी प्रधानता रहती है
और औदारिक शरीरको ग्रहण करने में इसका व्यापार रहता है, इस કાયદૃગ પરિણત હોય છે, એજ દ્રવ્ય શું આહારક શરીરકાયપ્રયોગ પરિણુત હોય છે ? કે આહારક મિશ્રશરીરકાય પ્રયોગપરિણત હોય છે ? કે કાર્મણારરકાયપ્રયોગપરિણત હોય છે? અહીં આહારક શરીકાયોગ આહારક શરીરની નિષ્પત્તિ (રચના) થતાંજ થાય છે. પ્રગન” તાત્પર્ય “વ્યાપાર અથવા પ્રવૃત્તિ થાય છે. તે આહારક શરીરને વ્યાપાર (પ્રવૃત્તિ) આહારક શરીરની ઉત્પત્તિ થાય ત્યારે જ થાય છે. તેથી તે વ્યાપારમાં તે સમયે તેની પ્રધાનતા રહે છે
કાયાપ્રયોગ પરિણત દ્રવ્ય શું આહારકમિશ્રશરીર કોયપ્રયોગ પરિત હોય છે ?” આ પ્રશ્નનું તાત્પર્ય નીચે પ્રમાણે છે – આ આહારકમિશકાયપ્રાગ ઔદારિકની સાથે આહારકની મિથતા થવાથી થાય છે. જીવ આહારક શરીરને ત્યાગ કરીને જ્યારે
દારિક શરીરને ગ્રહણ કરે છે ત્યારે એવું બને છે. એઠલે કે આહરક શરીરવાળો જીવ પિતાના કાર્યને પૂર્ણ કરીને ફરીથી ઔદારિક શરીરને ધારણ કરવા લાગે છે ત્યારે આહારની પ્રધાનતા રહે છે, અને દારિક ગ્રહણ કરવાની તેની પ્રવૃત્તિ રહે છે તે