________________
-
७१६
भगवतीमत्रे हत्थिराया, जाव रहमुसलं संगामं ओयाए' नवरं विशेषस्तु महाशिलाकण्टकसंग्रामापेक्षया रथमुसले संग्रामे एतावानेव यत् उदायिनामह स्तिस्थाने भूता. नन्दो हस्तिराजो विज्ञेयः, यावत्-अन्यत्सव पूर्ववदेव, तथा च यावत्करणातकणिकराजाज्ञया कौटुम्बिकपुरुपाणां भूतानन्दनामहस्तिराजम्य हय-गजरथ-योधकलित चतरङ्गिण्याः सेनायाः सनदीकरणानन्तरम् कुणिको राजा स्नानादिकं विधाय कृतवलिकर्मा कृतकोतकमङ्गलमायश्चित्तः सर्वालद्धारविभूपितः सन्नद्ध-बद्ध-वर्मित-कवचः गृहीतायुधप्रहरणः, धृतच्छत्रः, चतुउदायी नामके पट्टहस्तीको सज्जित करनेकी बात कही गई है और यहाँ पर भूतानन्द पट्टहाथीको मजित करनेके लिये कहा गया है। चाकी और सबकथन पहिले जैसा ही है । यहां जो यावत् पदका पाठ आया है उससे यह समझाया गया है कि 'कूणिक राजाकी
आज्ञासे कौटुम्बिक पुरुपोंने भूतानन्द पट्टहाथी को सजित कर दिया तथा हाथी घोडा, रथ एव योधाओंसे युक्त चतुरंगिणी सेना को सजित कर दिया और सजित होजाने के पीछे वृत्तांत राजाके पास जाकर पहुंचा दिया राजा कणिक ली उसी समय स्नानादिक से निबटकर काफआदि पक्षियों के लिये अन्नका साग देनेरूप बलिकर्म किया, कौतुक दुःस्वप्न आदिके विनाशके लिये अवश्यकरणीय होने से कौतुक, मंगलरूप प्रायश्चित्त किया मपी तिलक आदिका नाम कौतुक और दधि अक्षत आदिका नाम मंगल है । उस समय उन्होंने अपने आपको समस्त अलंकारों से विभूपित किया, शरीर पर जकडकर અહીં ભૂતાનંદ નામના હાથીને સજ્જ કરવાનું કહ્યું છે બાકીનું સમરત કથન, 'महाशिला संग्राम' ना ४थन प्रभा १ 0 महीने 'जाव ( यावत्)' पहने। પ્રયોગ કરવામાં આવ્યું છે તેના દ્વારા જે સૂત્રપાઠ ગ્રહણ કરાવે છે તે નીચે પ્રમાણે છેણિક રાજાની આજ્ઞાથી કૌટુંબિક પુરુએ ભૂતાન દ નામના ગજરાજને સુસજિત કર્યો, હાથી, ઘેડા, રથ અને વીર યોદ્ધાઓથી યુકત ચતુરગી સેના પણ સજ્જ કરી દીધી, ત્યારબાદ તેમણે કૃણિક રાજાને ખબર આપી કે “આપની આજ્ઞા પ્રમાણે બધી તૈયારીઓ થઈ ચુકી છે. ત્યાર બાદ રાજા કૃણિક સ્નાનગૃહમાં ગયે. સ્નાનાદિ ક્રિયા પતાવીને તેણે વાયસાદિ પક્ષીને અન્ન અર્પણ કર્યું એટલે કે બલિકર્મ કર્યું, દુઃસ્વપ્ન આદિના નિવારણ માટે તેણે કૌતુક અને મંગલરૂપ પ્રાયશ્ચિત્ત કર્યું. (મથી તિલક આદિને કૌતુક કહે છે, દહીં ભાત આદિ ખાઈને શુકન કરવાની ક્રિયાને મંગલકર્મ કહે છે) ત્યાર બાદ તેણે પિતાના સમસ્ત અંગને અલંકારથી વિભૂષિત કર્યા, શરીર પર કસ કસાવીને