SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ શાહિદ ધર્મના ચાર પ્રકાર જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ આ ચારમાં જ્ઞાનને પ્રથમ પંકિતએ મુકવાથી જ જ્ઞાનનું મહત્વ સાબિત થઈ જાય છે. જ્ઞાન એ પ્રકાશ છે. જ્ઞાન સમાન અન્ય કેઈ પવિત્ર વસ્તુ નથી. એટલા માટે..............! જ્ઞાનની પ્રાપ્તિ અર્થે જિનાગમનું સ્વાધ્યાય, મનન...અને ચિંતન કરવું એ ભાવિ આત્માઓનું મુખ્ય કર્તવ્ય છે. જ્ઞાન વગર દર્શન, ચારિત્ર અને ત૫ એ લૂખાં દેખાય છે. અધર્મ, અનીતિ, અનાચાર અને સ્વાર્થપરાયણતાનું જ્યાં સામ્રાજ્ય પ્રવતી રહેલું છે. ધર્મપરાયણતા અને માનવતાને વંસ થઈ રહ્યો છે અને જીવનમાં ઠેરઠેર ઉદાસીનતા અને સંકુચિતતા દષ્ટિગેચર થઈ રહ્યાં છેએવા આ આધુનિક અધિકારમય જગતમાં ચિત્તની શાંતિ અને એકાગ્રતાની પ્રાપ્તિ કરાવે તેવા જ્ઞાનની જરૂર છે. - અને તેવા જ્ઞાનને ખજાને – પૂજ્ય આચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજશ્રીનાં અનુવાદ થયેલાં– જિનાગમ શાસ્ત્રો મળી શકે છે. શ્રી જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ–રાજકેટ. ૯ પિઝિોિ િોિોિઝિહૈિ કોરિકોને જો જોકોશિકાગો
SR No.009315
Book TitleBhagwati Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages880
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy