________________
प्रमेयचन्द्रिका टीका श.७ उ. ७ सू. ५ संशिजीववेदनाम्वरूपनिरूपणम् ६३३ दर्शनसमर्थोऽपि जीवः कामनिकरणं प्रकामः-इच्छितार्थप्राप्तितः प्रवर्द्धमानतीव्राभिलापः स एव निकरणं कारणं यत्र तत् पकामनिकरणं तीवेच्छापूर्वकं यथा स्यात्तथा वेदनां मुखदुःखरूपां वेदयति ? भगवानाह-'हंता, अत्थि' हे गौतम ! हन्त सत्यं संज्ञित्वेन समनस्कतया रूपादिदर्शन समर्थोऽपि तीव्रामिलापपूर्वकं वेदनां वेदयतीति अस्ति संभवति, गौतमस्तत्र कारणं पृच्छति-'कहं णं भंते ! पभू वि प्रभुसे ऐसा पूछा है 'अस्थि णं भंते ! पभू वि पकामनिकरणं वेयणं वेएइ' हे भदन्त ! ऐसी बात संभवित होती है क्या ? जो प्राणी संज्ञी होने के कारण मनसहित बना हुआ है । ऐसा वह प्राणी रूप दर्शनकी शक्तिसे युक्त होने पर भी प्रकामनिकरण तीव्र इच्छापूर्वक सुखदुःखरूप वेदनाका वेदन करता है ? इच्छित अर्थ की माप्तिसे प्रवर्द्धमान जो जीवको तीव्र अभिलाषा है वहीं तीव्र अभिलाषा जिस वेदनाके वेदनमें कारण है वह प्रकामनिकरण है । यह क्रिया विशेषण है । तात्पर्य ऐसा है कि संज्ञी होते हुए भी पाणी गमनशक्तिके अभाव में वहां के पदार्थों की प्राप्ति नहीं होने पर भी तीव्र अभिलाषासे ही क्या सुखदुःखरूप वेदनाका वेदन कर सकता है ? इसके उत्तरमें प्रभु उनसे कहते हैं कि 'हंता, अस्थि हां, गौतम ! तीव्र अभिलाषा से जीव सुखदुःखका वेदन कर सकता है। इसमें कारण पूछनेकी इच्छासे गौतम प्रभुसे कहते हैं 'कहं णं भंतें! -प्रभुने मेवे। प्रश्न पूछे छे । 'अस्थिणं भते ! 'पद्म वि पकामनिकरण वेयण' वेएइ ? હે ભદન્ત! શું એવું સંભવી શકે છે કે જે જીવ સંજ્ઞી હેવાને લીધે મનસહિત હોય છે, અને રૂપદર્શનની શકિતથી યુક્ત હોય છે, તે પણ પ્રકામનિકરણ પૂર્વક (તીવ્ર ઈચ્છા પૂર્વક) સુખદુઃખરૂપ વેદનાનું વેદન કરે છે? ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિને માટે જે અતિશય પ્રબળ અભિલાષા થાય છે, અને તે અતિશય તીવ્ર અભિલાષા જ જે વેદનાનું વેદન કરવામાં કારણભૂત બને છે, તે વેદનાને પ્રકામનિકરણ” કહે છે અને તે કિયા વિશેષણ છે. આ પ્રશ્નને ભાવાર્થ એ છે કે સન્ની હોવા છતા પણ ગમનશકિત આદિને અભાવે ત્યા (પતે પહોંચી ન શકે એવે સ્થાને રહેલા પદાર્થોની પ્રાપ્તિ નહીં થવા છતા પણ તીવ્ર અભિલાષા પૂર્વક શું જીવ સુખદુઃખરૂપ વેદનાનુ વેદન કરે છે?
___गौतम स्वामीना प्रश्नन वाम मापता मडावीर प्रभु ४ छे ४-'हता, अत्थि' હા, ગૌતમ! તીવ્ર અભિલાષા સહિત જીવ સુખદુ ખનુ વેદન કરી શકે છે
ગૌતમ સ્વામી તેનું કારણ જાણવાની જિજ્ઞાસાથી આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે