________________
अथ सप्तमोदेशकः प्रारभ्यते
षष्ठशतके सप्तमोद्देशकस्य संक्षिप्तविषयविवरणम्शालिनीद्यादिधान्यानां चीजस्य अङ्कुरोत्पादनशक्तिकालावधिविषयकप्रश्नः । जघन्येन अन्तर्मुहूर्तम् उत्कृष्टेन वर्षत्रयमित्युत्तरम् । कलाय-ममरादि धान्यानां बीजस्य अङ्कुरोत्पादनशक्तिकालावधिविषयकमश्नः। उत्कृष्टेन पञ्चवर्षाणि जघन्येन अन्तर्मुहूर्तम् इत्युत्तरम् । तथैव अतसीकुसुम्भक-कोद्रवादि धान्यानां वीजस्याङ्कुरोत्पादनशक्तिकालावधिविषयकप्रश्नः, उत्कृष्टेन सप्त वर्षाणि जघन्येन अन्तर्मुहूर्तम् इत्युत्तरम् ततो मुहूर्तस्य उच्चासविषयकः प्रश्नः
छठे शतक के सातवा उद्देशक प्रारंभ छठे शतकमें इस सप्तम उद्देशकका विषय विवरण संक्षेपसे इस प्रकार है शालि व्रीहि आदि धान्यके जो बीज हैं उनमें अङ्कुरको उत्पन्न करनेकी शक्ति कबतक रहती है ऐसा प्रश्न, जघन्यसे अन्तमुहर्ततक और उत्कृष्टसे तीन ३वर्षतक ऐसा उत्तर । कलाय-मटर मसूर आदि धान्यके जो बोज हैं, उनमें अङ्गुरको उत्पन्न करनेकी शक्तिकब तक रहती है ? ऐसा प्रश्न जघन्यसे अन्तमुहर्ततक और उत्कृष्ट से पांचवर्षतक ऐसा उत्तर। अलसी, कुसुम्मक, कोद्रव कोदों आदिरूप धान्योंके यीचमें अङ्कुरोत्पादन शक्ति कपतक रहती है ऐसा प्रश्न जघन्यसे अन्तर्मुहर्ततक और उत्कृष्टसे सात ७ वर्षतक ऐसा उत्तर एक मुहर्तके उच्छवास कितने होते हैं ? ऐसा प्रश्न, ३७७३
છઠ્ઠા શતકના સાતમા ઉદ્દેશકનો પ્રારંભ– આ ઉદ્દેશકના વિષયનું સંક્ષિપ્ત વિવરણ
પ્રશ્ન– “શાલિ, દ્રોહિ (સામાન્ય પ્રકારની ડાંગર) આદિ ધાન્યના બીજેમાં અંકુર ઉત્પન્ન કરવાની શકિત કેટલા કાળ સુધી રહે છે? ઉત્તર- ઓછામાં ઓછા અન્તમુહૂર્ત કાળ સુધી અને વધારેમાં વધારે ત્રણ વર્ષ સુધી.”
પ્રશ્ન– વટાણાં, અડદ, મસૂર આદિ કbળના બીમાં અંકુર ઉત્પન્ન કરવાની શકિત કેટલા કાળ સુધી રહે છે? ઉત્તર- ઓછામાં ઓછા અન્તર્મુહુર્ત કાળ સુધી અને વધારેમાં વધારે પાચ વર્ષ સુધી રહે છે.
प्रश्न- मणी, सुम्म ( सास गना दूसवा धान्य), A, BEN આદિ ધાનાં બીજમાં અંકુત્વાક શકિત કેટલા કાળની કહી છે? ઉત્તર- ઓછામાં ઓછા અન્તર્મુહુર્ત કાળ સુધીની અને અધિકમાં અધિક સાત વર્ષની કહી છે