________________
३२
भगवतीमत्रे एकः कश्चित् तत्रगत्वाअपि पुननित्य द्वितीयवारं समुद्घातं कृत्वा पुनस्तत्र गत्वा आहरेद् वा, परिणमयेद् वा शरीरं वा वघ्नीयात्, इति द्वितीय आलापकः, एवं द्विविधा आलापकाः प्रतिपादिताः एवं तथैव यावद्वीन्द्रियादारभ्य अनुत्तरौपपातिकाः अनुत्तरौपपातिपञ्चविमानपर्यन्तजीवसम्बन्धिनोअपि द्विविधाः आहाराघालापकाः वक्तव्याः । गौतमः पुनर्विशिष्य अनुत्तरौपपातिक विमानविषये पृच्छति-'जीवेण भंते ! मारणन्तिय समुग्धाएणं समोहए' हे जब वहां पहुंच जाता है तो वह पहुँचते ही वहां आहारपुद्गलोंको ग्रहण करने लगता हैं, उन्हे परिणमाने लगता हैं और परिणमित हुए उनसे अपने नरकावासयोग्य शरीरका निर्माण करने लगता है तथा कोई एक जीव ऐसा होता है जो वहां पहुंचकर भी आहारादि के योग्य पुदगलौका ग्रहण नहीं करता है- किन्तु वहांसे वापिस जाकर अपने पूर्वगृहीत शरीरमें ही समा जाता है और फिर से समुद्धात करके वहां पहुंचकर वह आहार ग्रहण करता है- उसे परिणमाता है और शरीर का निर्माण करता है तो जैसे ये दो आलापक नैरयिक संबंध में पहिले कहे गये हैं- उसी प्रकारसे ये दो आलापक द्वीन्द्रिय जीवेसे लेकर पांच अनुत्तरोपपातिक विमानमें रहे हुए देवोंके विषय में भी जानना चाहिये । अव गौतम विशेष प्रकार से अनुत्तरौपपातिक विमानो के विषय में प्रभु से पूछते है
થવાને ગ્ય હોય છે, તે મારણતિક સમુઘાત કરીને નરકાવાસમાં પહોંચતાની સાથે જ આહાર પુદગલેને ગ્રહણ કરવા મંડી જાય છે, તે આહારપુદ્ગલેનું પરિણમન કરવા માટે છે અને પરિમિત પુદગલથી પિતાના નરકાવાસને યોગ્ય શરીરનું નિર્માણ કરવા લાગી જાય છે પરંતુ કેઈક જીવ એ હિય છે કે જે ત્યાં (નરકાવાસમાં પહોંચીને આહારદિને યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરતું નથી, પણ ત્યાંથી પાછા આવીને પિતાના પૂર્વગૃહીત શરીરમાં જ સમાઈ જાય છે, અને ફરીથી સમુદ્ધાત કરીને નરકાવાસમાં નારકની પર્યાયે ઉત્પન્ન થઈ જાય છે, ત્યાં પહોંચતાની સાથે જ તે આહાર ગ્રહણ કરે છે, તેનું પરિણમન કરે છે અને પરિમિત પુદગલેથી પિતાના નારકાવાસને યેગ્ય શરીરનું નિર્માણ કરે છે” ઉપર્યુકત બે આલાપક પહેલા પણ આપવામાં આવ્યા છે. આ પ્રકારના બે આલાપક શ્રીનિદ્રયથી લઈને અનુત્તપિપાતિક વિમાનમાં રહેલા દેવના વિષયમાં પણ સમજવા. હવે ગૌતમ સ્વામી ખાસ કરીને અનુત્તરોપપાતિક વિમાનના विषयमा मा प्रमाणे प्रश्न पूछे छ- 'जीवेणं भंते ! मारणंतिय समुग्घाएणं समोहए'