SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ अमेयचन्द्रिका टीका श.७ उ.३ सू.५ वेदनानिर्जरास्वरूपनिरूपणम् ४०१ 'नो तं. वेदेम' हे गौतम ! तत् तेनार्थेन वेदनानिर्जरयोः कर्म नोकर्म विषयकत्वेन यावत्-यत् अवेदयन् न तदेव निरजरयन्, यदेव वा निरजस्यन् न तदेव अवेदयन् , इति समुच्चयजीवापेक्षया कथितम् , अथ नैरयिकाधपेक्षया इसी कारण हे गौतम ! मैने पूर्वोक्तरूपसे ऐसा कहा है कि पूर्वकाल में यावत् जीवोंने उसका वेदन नहीं किया है । क्योंकि कर्म और नोकर्म विषयक वेदना और निर्जरा होती है इस कारण जिल कर्मको उन्होंने वेदित किया है उसी कर्मकी उन्होंने निर्जरा नहीं की है और जिस कर्मकी उन्होंने निर्जरा की है उसे उन्होंने वेदित नहीं किया है । तात्पर्य केवल इतना ही है कि जीवके द्वारा जबतक कर्म भोगा जाता है-उदयमें आकर वह जब तक अपना फल देता रहता है. तबतक वह कर्म कर्मभूत है और अपना पूर्णफल देकर जब वह क्षयोन्मुख होजाता है तब वह कर्म नोकर्म कहलाने लगता है-इसी भावको हृदय में रखकर यहां ऐसा कहा गया है कि वेदन कर्मका होता है और निर्जरा नोकर्मकी होती है। पूर्व में भी जीवोंने इसीरूपसे वेदनतो कर्मका किया है और निर्जरा नोकर्मकी होती है । इस प्रकारसे यहांतकको कथन सूत्रकारने समुच्चय जीवकी अपेक्षासे किया। अप नैरयिक जीव विशेषको अपेक्षा लेकर इसी विषयका कथन नो तं वेदेम' हे गौतम ! ते ४२ मे पू४िd ४यन यु छ । वामे २ भर्नु ભૂતકાળમાં વેદન કરી લીધું હોય છે, તે કર્મના તેમણે નિર્જરા કરી લીધી હોતી નથી, * અને તેમણે જે કર્મની નિર્જરા કરી લીધી હોય છે તે કનુ વેદન કરી લીધું હતું નથી કારણ કે કર્મ અને નેકમ વિષયક વેદના અને નિર્જરા હોય છે – તે કારણે જે કમનું તેમણે વેદન કર્યું હોય છે એ જ કર્મની તેમણે નિર્જરા કરી હતી નથી અને જે કર્મની તેમણે મિજા કરી હોય છે, તે કર્મનું તેમણે વેદન કર્યું હોતું નથી. આ કથનનું તાત્પર્ય એટલું જ છે કે છત્ર દ્વારા જ્યાં સુધી કર્મને ભેગવવામાં આવે છેઉદયમાં આવીને તે જ્યાં સુધી પિતાનુ ફળ દીધા કરે છે–ત્યાં સુધી તે કમ કર્મરૂપ છે, એને પિતાનું પર્વફળ દઈને જયારે તે ક્ષે—ખ થઈ જાય છે, ત્યારે તે કર્મ કર્મરૂપ કહેવાય છે એ જ ભાવને નજર સમક્ષ રાખીને અહીં એવું કહેવામાં આવ્યું छ ! 'वेन भन- थाय छ भने नि नभनी याय छे' पूर्व - (भूत ) पर કોએ આ રીતે વદન તે કર્મ કર્યું છે અને નિર્જરા નર્મની કરી છે. આ પ્રકારનું અહી સુધીનું કથન સૂત્રકારે સમુચ્ચય જીવની અપેક્ષાએ કર્યું છે. હવે તારકચ્છની -અપેક્ષાએ આ વિષયને અનુલક્ષીને સૂાર નીચે પ્રમાણે પ્રતિપાદન કરે છે–
SR No.009315
Book TitleBhagwati Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages880
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy