________________
-
- भगवतीसूत्रे अमुरकुंमारावासे उत्पध आहारमाहारयति, परिणमयति, शरीरं च बध्नातीति, यावत्-स्तनितकुमाराः स्तनितकुमारपर्यन्तं तद्योग्यजीवानां नैरयिकवदेव आहारादिग्रहण-परिणमन-शरीरवन्धनविषये पूर्वोक्तं गतमात्रस्याहारादिपयोगरूपं मारणान्तिकसमुद्घातेन तत्र गत्वा पुनः प्रतिनिवृत्त्य पुनर्गतस्याहारादिप्रयोगरूपं चेति प्रकारद्वयमवसेयम् । यावत्करणात् नागकुमाराः, विद्युत्कुमाराः, अग्निकुमारा, दिक्कुमाराः वायुकुमाराः, उदधिकुमाराः, द्वीपकुमाराः, आजाता हैं और दुवारा भी मारणान्तिक समुद्धात से युक्त होकर असुरकुमार के किसी एक आवास में उत्पन्न होजाता है । वहां वह उत्पन्न होते ही आहार को ग्रहण करने लगता है, गृहीत आहार पुद्गलांको परिणमाने लगता है और परिणमित हुए उन पुद्गलांसे असुरकुमारके योग्य अपने शरीरका निर्माण कर लेता है । इसी तरहसे जो जीव मारणान्तिकसमुद्धात करके यावत् स्तनितकुमारोंके आवासों में से किसी एक आवासमें उत्पन्न होने के योग्य हैं- वह वहां जाकर आहार पुद्गलांको ग्रहण करता है उन्हे खलरसरूपसे परिणमाता है और स्तनितकुमार के योग्य शरीर का निर्माण करता है तथाकोहएक जीवजो स्तनितकुमारोंके आवासोमेंसे किसी एक आवासमें उत्पन्न होने के योग्य है, वह मारणान्तिक समुद्धात करके वहां पहुंच भी जाता है पर फिर वह पीछे से वहांसे वापिस
આવી જાય છે, અને બીજી વખત મારાન્તિક સમુદઘાત કરીને અસુર કુમારના કેઈ એક આવાસમાં અસુરકુમાર રૂપે ઉત્પન્ન થાય છે ત્યાં ઉત્પન્ન થતાં જ તે આહાર ગ્રહણ કરવા માંડે છે, ગ્રહણ કરેલા આહાર પુદગલેનું પરિણમન કરે છે અને પરિણમિત પુદ્ગલ દ્વારા અસુરકુમારને યોગ્ય શરીરનું નિર્માણ કરે છે. એ જ પ્રમાણે રતનિતકુમાર પર્યતન વિષયમાં પણ સમજવું જેમ કે-રતનિતકુમારની પર્યાયે ઉત્પન્ન થવા ચોગ્ય કેઇ એક જીવ મારણાન્તિક સમુદ્રઘાતથી યુક્ત થઈને સ્વનિતકુમારને કેઈ એક આવાસમાં પહોંચી જાય છે તે ત્યાં જઈને આહારપુગલેને ગ્રહણ કરે છે, તેમને બલરસરૂપે પરિણુમાવે છે અને પરિમિત પુદ્ગલ દ્વારા સ્વનિતકુમારને ચગ્ય શરીરનું નિર્માણ કરે છે તથા કઈ એક જીવ સ્વનિતકુમારના આવાસોમાંના કેઈ પણ એક આવાસમાં ઉત્પન્ન થવાને ચગ્ય છે. તે જીવ મારણતિક સમૃદઘાત કરીને ત્યાં પહોંચી પણ જાય છે, અને પછી તે પૂર્વગ્રહીત શરીરમાં પાછા આવી જાય છે, અને બીજીવાર મારણતિક સમુદ્ધાત કરીને તે સ્વનિતકુમારના કેઈ પણ એક આવાસમાં તંનિત