________________
४४८
भगवतीसूत्रे
स्थितिः समुत्पयेत, तमपेक्ष्य स कृष्ण लेइयो नैरयिकोऽल्पकर्मतरो भवेत । पञ्चमनरकस्थनीललेश्यस्याधुना समुत्पन्नत्वेन भोग्यतया बहुकर्मावशिष्टत्वात महाकर्मत्वम् तदा सप्तमनरकस्थ कृष्ण लेइयस्य न भोग्यत्वेनाल्पकर्मावशिष्टत्वादल्पकर्मत्वमिति निष्कर्षः । तदुपसंहरन्नाह - 'से तेणट्टेणं गोयमा ! जाव - महाकम्पतराए' हे गौतम! तत् तेनार्थेन यावत् स्यात् कदाचित् कृष्णलेइयो नैरथिकः अल्पकर्मतरः, नीललेश्यो नैरयिकः महाकर्मतरो भवेत् ।
पांचवें नारक १७ लागरोपमकी स्थितिसे उत्पन्न हुआ तो इसकी अपेक्षासे वह पूर्वोत्पन्न सप्तम नरक स्थित कृष्णलेश्यावाला नारकजीव जो कि अभी अपने शेपकर्ममें वर्तमान है अल्पतरकर्मा होगा तथा पंचमनरकस्थ नीललेश्यावाला वह नारकजीव जो कि अभीर वहां उत्पन्न हुआ है तथा जिसे अपने भोग्यकर्म बहुतरूपमें भोगने को बाकी हैं महाकर्मा होगा। तात्पर्य कहने का यही है कि उस समय वह सप्तम नरकस्थित कृष्णलेश्यावाला नारकजीव ही भोग्यरूपसे अल्पकमाँकी अवशिष्टताके सद्भावमें अल्पकर्मा है नीललेश्यावाला नहीं इसीलिये 'से तेणद्वेणं गोयमा ! जाव महाकम्मतराए' हे गौतम ! मैंने ऐसा कहा है कि यावत वह महाकर्मा हो सकता है कदाचित् कृष्णलेश्यावाला नैरयिक अल्पकर्मा हो सकता है और नीलश्यावाला नैरयिक कदाचित् महाकर्मी हो सकता है ।
જીવ પાંચમી નરકમાં ૧૭ સાગરોપમની સ્થિતિ સાથે ઉત્પન થઇ જાય છે. તેા તે નીલલેશ્યાવાળા નારકની અપેક્ષાએ પૂર્વાંત્પન, સાતમી નરકમાં રહેલા, કૃષ્ણલેશ્યાવાળા નારક જીવ કે જેને હજી પણ શષનિ ખપાવવાના છે, તે અપતર કર્મવાળા હશે, અને પાંચમી નરકમા તાજો જ ઉત્પન થયેલેા નીલલેસ્યાવાળા જીવ કે જેમ પેાતાના કર્માંને બહુ જ અધિક પ્રમાણમાં ખપાવવાના ખાકી છે, તે મહાકમ વાળા હશે, આ કથનનેા ભાવાર્થ એ છે કે સાતમી નરકમાં રહેલા કૃષ્ણે લેશ્યાવાળા નારક જીવને અપકર્માં જ ભાગવવાના બાકી હાવાથી તે અલ્પક વાળે છે, પણ નીલ લેફ્સાવાળા નારકને અધિક કર્મો ભાગવવાના હાવાથી તે અલ્પક વાળા નથી. "से तेणद्वेणं गोयमा ! जात्र महाकम्मतराए" हे गौतम! ते ४] में श्रेतुं કહ્યું છે કે કૃષ્ણે લેશ્યા વાળા નારક કયારેક અપક્રમ વાળા હાઈ શકે છે અને નીલ લેશ્યાવાળા નારક કયારેક મહાકવાળા હાઇ શકે છે.