________________
प्रमेयचन्द्रिका टीका श.७ उ.२ सू.५ जीवानां शाश्वताशाश्वतत्वनिरूपणम् ४१९
"टीका: जीवाणं मंते ! किं. सासया, असासया ?. हे भदन्त ... जीवाः खलु कि शाश्वता नित्याः सन्ति; किं वा अशाश्वता अनित्याः सन्ति ? भगवानाह-गोयमा ! जीवा सिय सासया, सिय असासया' हे गौतम ! जीवाः स्यात् कदाचित शाश्वताः सन्ति स्यात् कदाचित् अशाश्वताः सन्ति । गौतमः पृच्छति-से केटणं भंते ! एवं वुचई-जीवा सिय सासया, सिय असासया ? चाहिये-अर्थात् ये कथंचित् शाश्वत् हैं और कथंचित्. अशाश्वत हैं। हे. भदन्त ! आपका यह. सब कथन सर्वथा सत्य है, हे, भदन्त ! सर्वथा, सत्य । है. ऐसा, कह कर, गौतम, यावत् अपने स्थान पर विराजमान हो गये।... ' .
. टीकार्य-जीव का अधिकार चल रहा है इसलिये यहां पर सूत्रकार ने उनका नित्य. और अनित्य धर्म का प्रतिपादन किया हैइसमें गौतमने प्रभुसे ऐसा पूछा है कि, 'जीवा गं भंते । किं सायसा असासया ?"; भदन्त ! जीव क्या नित्य हैं या अनित्य हैं ? इसके उत्तर में प्रभु उनसे कहते हैं कि-'गोयमा' हे गौतम ! 'जीवा सिय सासया सिय असासया' जीव कथंचित् द्रव्याथिकनय की अपेक्षा से तो शाश्वत-नित्य हैं और कथंचित्-पर्यायार्थिक नय की अपेक्षा से अशाश्वत-अनित्य हैं। अब गौतम इसी विषय में प्रभु से यों पूछते हैं. फि-से केणढणं भंते ! एवं बुच्चइ-जीवा દષ્ટિએ વિચારવામાં આવે તે અશાશ્વત છે. ગૌતમ સ્વામી કહે છે-“હે ભદન્ત ! આપનું આ સમસ્ત કથન સર્વથા સત્ય છે. હે ભદન્ત! આપનું કથન યથાર્થ જ છે.” એમ કહીને પ્રભુને વંદણું નમસ્કાર કરીને ગૌતમ સ્વામી પિતાની જગ્યાએ વિરાજમાન થઈ ગયા
* ટીકાથ–જીવને અધિકાર ચાલી રહ્યો છે. તેથી સૂત્રકારે આ સૂત્રમાં જીવની નિત્યતા અને અનિત્યતાનું નિરૂપણ કર્યું છે. આ વિષયને અનુલક્ષીને ગૌતમ સ્વામી महावीर प्रभुने मेव। प्रश्न पूछे छे - 'जीवाणं, भंते ! किं. सासया असासया ?' હે ભદન્ત ! જે નિત્ય છે કે અનિત્ય છે? તેને ઉત્તર આપતા પ્રભુ કહે –
गोयमा! जीवा सिय सासया, सिय असासया' हे गौतम ! अभु दृष्टि વિચાર કરવામાં આવે તે જીવ નિત્ય છે અને બીજી રીતે વિચારવામાં આવે તે अनित्य पशु छे.
- હવે તેનું કારણ જાણવાની જિજ્ઞાસાથી ગૌતમ સ્વામી આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે‘से केणढणं भंते ! एवं बुच्चइ-जीवा सिय सासया, सिय असासया ?'