________________
प्रमेयचन्द्रिका टीका श.७ उ.२ सू.२ प्रत्याख्यानस्वरूपनिरूपणम् ३८१ दिग्वतादयः सप्त देशोत्तरगुणाः श्रावकाणां नियमतो भवन्ति, संलेखना तु भजनया कदाचिद् भवति, आयुषः परिज्ञानेऽवश्यं करणीयत्वात् , कदाचिन्न भवति अकस्मान्मरणे तत्करणस्यासंभवात् । सा च देशोत्तरगुणवतां देशोत्तरप्रणरूपा, आवश्यकसत्रे तथाऽभिधानात् । सर्वोत्तरगुणवतां साधूनां तु सर्वोत्तरगुणरूपा, साकारानाकारादिप्रत्याख्यानरूपत्वात्तस्या इति । अत्र सप्तदेशोत्तरगुणकथने यत् संलेखनापाठः उक्तः तत् देशोत्तरगुणवद्भिः श्रावकैः स्वायुषोऽन्ते संलेखनाऽवश्यं विधातव्येति ज्ञापनार्थमिति । सप्तसु दिग्व्रतादिषु प्रथमत्रयं गुणवतम् , अन्तिमचतुष्टयं च शिक्षाव्रतमुच्यते ॥र. २॥ परिगणित किया गया है। इसे प्रेमपूर्वक-उल्लासपूर्वक-धारण किया जाता है। दिग्वतादिक सात देशोत्तरगुण तो श्रावकोंके नियम से ही होते हैं, परतु संलेखनाकी उनमें भजना है वह होती भी है और नहीं भी होती जब अपनी आयुका परिज्ञान हो जावे तो वह अवश्य ही करणीय होती है तथा जब अकस्मात् मरण होता है-ऐसी स्थिति में उसका धारण करना असंभव है-अतः नहीं भी होती है ऐसा कहा गया है। देशोत्तर-गुणवाले श्रावकों के वह देशोत्तर गुणरूप होती है ऐसा कथन आवश्यकसूत्र में कहा गया है। तथा सर्वोत्तर गुणवाले साधुजनों के वह सर्वोत्तर गुणरूप होती है क्यों कि साकार अनाकार प्रत्याख्यान रूप उसे कहा गया है । यहां-सात देशोत्तर गुण कथन में जो संलेखनाका पाठ कहा गया है वह देशोत्तर गुणधारी श्रावकों को वह संलेखना अपनी आयु के अन्त में Seatसपूर्व धा२५ ४२वामा मावे छ तथा तनी साथै 'जोसणाराहना' मा पहने। પ્રયોગ કરવામાં આવે છે દિગવ્રતાદિક સાત દેશોત્તરગુણને સદ્દભાવ શ્રાવકમાં નિયમથી જ હોય છે પણ શ્રાવકમાં સલેખનાને સદભાવ વિકલ્પ કહ્યો છે એટલે કે શ્રાવક સંલેખના ધારણ કરે છે પણ ખરા અને નથી પણ કરતા જે શ્રાવકને પિતાના આયુના અતકાળનુ પરિજ્ઞાન થઈ જાય તો તેણે સ લેખના અવશ્ય કરવી જોઈએ, પણ જે અકસ્માત મરણ થઈ જાય તે એવી પરિસ્થિતિમાં સલેખના ધારણ કરવાનુ અસંભવિત બને છે–તેથી જ કહ્યું છે કે “શ્રાવક સલેખના નથી પણ ધારણ કરતા' દેશોત્તરગુણવાળ, શ્રાવકેમાં તે દેશોત્તર ગુણરૂપ હોય છે, એવું આવશ્યક સૂત્રનું કથન છે તથા સર્વોત્તર ગુણવાળા સાધુજનેમાં તે સર્વોત્તર ગુણરૂપ હોય છે, કારણ કે તેને સાકારા અનાકાર પ્રત્યાખ્યાનરૂપ કહેલ છે. અહીં સાત દેશેત્તરગુણના કથનમા સંલેખનાનો જે ઉલ્લેખ કરવામાં આવ્યા છે તેનું કારણ એ છે કે “દેશાત્તર ગુણધારી શ્રાવકેએ પિતાના આયુના