________________
२९०
भगवती सूत्रे
उक्तरीत्या निःसङ्गतया अनासक्ततया निरंगणंतया रागलेयर हिततया गतिपरिणामेन गतिस्वभावेन अकर्मणः कर्मरहितस्यापि जीवस्य गतिः प्रज्ञाप्यते = कथ्यते । एतावता - यथा कश्चित्पुरुषः तुम्च्या उपरि अष्टमृत्तिकालेपान विधाय यदा तुम्बों जले प्रक्षिपेत् तदा गुरुत्वभारेण सातुम्बी जलस्याधोभागे पृथिवीतलं गच्छति, किन्तु तेषां मृत्तिकालेपानां क्रमशः जलमक्षालनया गलितत्वे सति सा तुम्बी जलोपरिभागे आगत्य तिष्ठति तथैव जीवोऽपि तथाविधाष्टकर्मभारेण भवार्णवे पतितः सन् निमज्ज्यापि निःसङ्गादिना रागादिपरिवर्जनेन तादृशाष्टविधकर्मवन्धनरहितो भूत्वा ऊलोकं मुक्तिस्थानं गच्छतीति फलितम् ।
जब यह जीव निस्सग अनासक्त बनजाता है, रागरहित हो जाता है, तब इसकी भी गति हो जाति है ! गति परिणामको लेकर अर्थात् उर्ध्वगमन करनेका इसका स्वभाव ही है सो इसी स्वभावने कारण उर्ध्वगति करता है । तात्पर्य कहनेका यह है कि जैसे कोई पुरुष तुबडीको ऊपर में मिट्टीके आठ लेपोंसे युक्त करके बाद में उसे पानी में डाल देता है तो जैसे वह गुरुत्वभार से जलके नीचे जमीन पर बैठ जाती है और उनलेपोंके धुलजानेसे फिर वह जैसे पानीके ऊपर आ जाती है-उसी प्रकारसे जीव भी अष्टविध कर्मोके भारसे इस भवरूप अर्णव समुद्र में पडकर डूब जाता है एकगति से दूसरी गतिमें चक्कर काटता रहता है और जब वह निःसंग होकर एवं रागादिसे रहित होकर अष्टविधकर्मबन्धन से रहित हो जाता है तबवह स्वभावतः मुक्तिस्थान में जाकर विराजमान हो जाता है । રાગરહિત જીવની થાય છે. ગતિપરિણામનો અપક્ષાએ એટલે કે ઉર્ધ્વ ગમન કરવાના તેને સ્વભાવ જ રહેવાને કારણે કર્રરહિત જીવ ઉર્ધ્વ ગતિ કરે છે. હવે તુખડીના દૃષ્ટાંતનુ સ્પષ્ટીકરણ કરવામા આવે છે જેવી રીતે માટીના આઠ લેપ કરેલી તૂખડી ભારે થવાથી પાણીમા ડૂબી જાય છે, એ જ પ્રમાણે જીવ પણ આઠ પ્રકારનાં કર્માંના ભારથી આ ભવરૂપ સાગરમાં ડૂબી જાય છે તે જીવને અનેક ગતિમા પરિભ્રમણ કરવું પડે છે જ્યા સુધી તેના કર્મોના ખધ તૂટતા નથી ત્યા સુધી તેને પણ સંસારસાગરમાં ભમવું પડે છે. જેવી રીતે પાણીને તળિયે પડેલી ઉપર્યુÖકત તૂંબડી ઉપરથી માટીના આઠે લેપ ધોવાઇ જાય છે ત્યારે તે તૂખડી હલકી બનીને પાણીની સપાટી પર આવી જાય છે, એવી જ રીતે જીવ પણ જ્યારે નિ:સંગ (ક'ના સંગથી રહિત) અને રાગરહિત મનીને આઠે પ્રકારના કબન્ધનથી રહિત થઈ જાય છે, ત્યારે તે સ્વાભાવિક રીતે જ ઉર્ધ્વ ગતિ કરીને મુકિતસ્થાનમાં પહાચી જાય છે.