________________
॥ श्रीवीतरागाय नमः ॥ जैनाचार्य-जैनधर्मदिवाकर--पूज्यश्री घासीलालबतिविरचितया प्रमेयचन्द्रिकाख्यया व्याख्यया समलङ्कृतं व्याख्याप्रज्ञप्त्यपरनामकम् श्री-भगवतीसूत्रम्
(पञ्चमो भागः)
पष्ठशतके षष्ठोद्देशस्य संक्षिप्तविषयविवरणम् कियत्यः पृथिव्यः ? रत्नप्रभादयः सप्त पृथिव्यः । कियन्ति अनुत्तरविमानानि विजयादीनि पञ्च अनुत्तरविमानानि सन्ति । मारणान्तिकसमुद् घातेन रत्नप्रभायां पृथिव्यामुत्पत्तियोग्यानां जीवानां तत्रगतमात्राणामेव आहारग्रहणपरिणमन-शरीरवन्धनविषयकप्रश्नः । कियन्तस्तु तत्र गत्वाऽपि पुनः प्रत्यागच्छन्ति, ततः पुनरिणान्तिक
छठें शतकका छट्टे उद्देशकका प्रारंभ इस शतक के इस उद्देशक का विषयविवरण संक्षेप से इम प्रकार से है- पृथिवियां कितनी कही गई हैं ? उत्तर- रत्नप्रभादिक पृथिवियां सात कही गई है। अनुत्तर विमान कितने है ? उ. अनुत्तर विमान विजय वैजयन्त आदि ५ हैं। मारणान्तिक समुद्धात कर के रत्नप्रभापृथिवी में उत्पत्ति के योग्य जीव वहां पहुंचतेही क्या आहार ग्रहण करने लगते हैं ? उस आहार को परिणमाने लगते हैं और शरीर का बंधन करने लगते हैं ? उ. कितनेक जीव वहां
છઠ્ઠા શતકનો છઠ્ઠો ઉદ્દેશક પ્રારંભ– . છઠ્ઠા ઉદ્દેશકમાં આવતા વિષયનું સ ક્ષિપ્ત વિષય વિવરણ
પ્રશ્ન- પૃથ્વીઓ કેટલી છે ? ઉત્તર- રત્નપ્રભા આદિ સાત પૃથ્વીઓ છે
પ્રશ્ન–અનુત્તર વિમાન કેટલાં છે ? ઉત્તરવિજય, વૈશ્ચંત આદિ પાચ અનુત્તર વિમાન છે.
પ્રશ્ન–મારણાંતિક સમુદઘાત કરીને રત્નપ્રભા પૃથ્વીમા ઉત્પત્તિને છે શું ત્યાં પહોંચતાની સાથે જ આહાર ગ્રહણ કરવા માંડે છે ? તે આહારને પરિણુમાવા માંડે છે અને શરીરનુ બ ધારણ કરવા માંડે છે?
ઉત્તર–કેટલાક જીવે ત્યાં જઈને પણ ફરીથી પાછા આવી જાય છે ત્યાર બાદ