SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ અર્ધી કલાક મેાડા પહેાંચ્યા. જે સ દેશે! સમયસર પહોંચ્યા હાત તા માતા–પિતાને શ્રી વિનાન્દમુનિના શમરૂપે પણ ચહેરા જોવાના અને અંતિમ દનના પ્રસગ મળત. પરંતુ અંતરાય કર્મે તેમ બન્યુ નહીં. આથી પ્લેઇનના પેાગ્રામ પડતા મૂકવામાં આવ્યે અને માતા-પિતા તા. ૧૪–૮–૫૭ ના રાજ ટ્રેઇન મારફત લાદી પહેાંચ્યા, શ્રી દુર્લભજીભાઇ અને મણિમેને પુજય તપસ્વીશ્રી લાલચંદજી મહારાજ સાહેખના દર્શન કર્યાં. આ પ્રસંગે શ્રી લાલચંદજી મહારાજ સાહેબે અવસરને પિછાણીને અને દૌ નુ એકાએક ઐકય કરીને, શ્રી વિનેાદમુનિના માતા-પિતાના સાંત્વન અર્થે ઉપદેશ શરૂ કર્યાં જેના ટ્રકામાં સાર આ પ્રમાણે છે. “ હવે તા એ રત્ન ચાલ્યું ગયું ! સમાજને આશાદીપક આલવાઇ ગયેા ! ઝટ ઊગીને આથમી ગયેા ! હવે એ દીપ ફરીથી આવી શકે તેમ નથી. ” શ્રી વિનેદમુનિના સંસારપક્ષના માતુશ્રી મણિબેનને મુનિશ્રીએ કહ્યુકે –“બેન ! ભાવિ પ્રમળ છે. આ ખામતમાં મહાપુરુષાએ પણ હાથ ધેાઇ નાખ્યા છે અને સૌને મરણને શરણ થવું પડે છે. તે પછી આપણા જેવા પામર પ્રાણીનું શું ગજું છે? હવે તેા શાક દૂર કરીને આપણે એમના મૃત્યુના આદર્શ જોઇને માત્ર ધીરજ ધરવાની રહી.” પૂ. શ્રી સમ મલજી મહારાજ સાહેબને અભિપ્રાય :~ પ્રાથમિક તેમજ અલ્પકાળના પરિચયથી મને શ્રી વિનેમુનિના વિષે. અનુભવ થયા, કે તેમની ધર્મપ્રિયતા અને ધભિલાષા ‘કૃમિના પેમાળુરાત્તે' ના પરિચય કરાવતી હતી. પ્રાપ્ત સાસારિક પ્રચૂર વૈભવ તરફ તેમની રુચિ દૃષ્ટિગેાચર થતી ન હતી. પરંતુ તેઓ વીતરાગવાણીના સંસર્ગથી વિષયવિમુખ ધુકા માં સદા તત્પર અને તલ્લીન દેખાતા હતા. ખાસ પરિચયના અભાવે વૈરાગ્ય પણ તેમની ધારાથી તેમની ધર્માનુરાગિતા તથા જીવનચર્યાથી કઠિન કાર્ય કરવામાં પણ ગભરાટના સ્થાને સુખાનુભવની વૃાત્ત લક્ષમાં આવતી હતી.
SR No.009315
Book TitleBhagwati Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages880
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy