________________
1
પ માઢા પહોંચ્યા. જે સદેશે। સમયસર પહોંચ્યા હાત તા માતા-પિતાને શ્રો વિનાદમુનિના શરૂપે પણ ચહેરો જોવાના અને અતિમ દર્શનને પ્રસગ મળત. પરંતુ અંતરાય કમે તેમ મન્યું નહીં.
આથી પ્લેઇનના પાગ્રામ પડતા મૂઝવામાં આવ્યા અને માતા-પિતા તા. ૧૪-૮-૫૭ ના રાજ ટ્રેઇન મારફત લાદી પહેાંચ્યાં, શ્રી દુર્લભજીભાઈ અને મણિએને પૂજ્ય તપસ્વીશ્રી લાલચંદજી મહારાજ સાહેમના દર્શન કર્યાં.
આ પ્રસંગે શ્રી લાલચંદજી મહારાજ સાહેબે અવસરને પિછાણીને અને ધૈર્યનું એકાએક એકય કરીને, શ્રી વિનેદમુનિના માતા-પિતાના સાંત્વન અર્થે ઉપદેશ શરૂ કર્યાં જેના ટૂંકામાં સાર આ પ્રમાણે છે.
“ હવે તેા એ રત્ન ચાલ્યુ. ગયુ! સમાજને આશાદીપક આલવાઈ ગયા ! ઝટ ઊગીને આથમી ગયા ! હવે એ દીપ ફરીથી આવી શકે તેમ નથી”
I
શ્રી વિનેાદમુનિના સંસારપક્ષના માતુશ્રી મકેિનને મુનિશ્રીએ કહ્યું કે, એન ભાવિ પ્રમળ છે. આ ખાખતમાં મહાપુરુષાએ પણ હાથ ધોઈ નાખ્યા છે અને સૌને મરણને શરણ થવું પડે છે. તા પછી આપણા જેવા પામર પ્રાણીનું શું ગજું છે ? હવે તે શાક દૂર કરીને આપણે એમના મૃત્યુના આદશ ોઇને માત્ર ધીરજ ધરવાની રહી.
પૂ. શ્રી સમ મલજી મહારાજ સાહેબને અભિપ્રાયઃ—
પ્રાથમિક તેમજ અલ્પકાળના પરિચયથી મને શ્રી વિનાન્દમુનિના વિષે અનુભવ થયે, કે તેમની ધત્રિયતા અને ધર્માભિલાષા ‘ઋદ્ધિમિના વેમાણુÈ' ના પરિચય કરાવતી હતી. પ્રાપ્ત સાંસારિક રુચિ દૃષ્ટિગાચર થતી ન હતી. પરંતુ તે વીતરાગવાણીના સ’સગથી વિષયપ્રચૂર વૈભવ તરફ તેમની વિમુખ ધર્મકાર્યમાં સદા તત્પર અને તલ્લીન દેખાતા હતા. ખાસ પરિચયના અભાવે વૈરાગ્ય પણ તેમની ધારાથી તેમની ધર્મોનુરાગિતા તથા જીવનચર્યાથી કઠિન કાર્ય કરવામાં પણ ગભરાટના સ્થાને સુખાનુભવની વૃત્તિ લક્ષમાં આવતી હતી.