________________
का टी० श. ५ २० १०८०१ चन्द्रवर्णनम्
४५ पश्चिमे दिवसो भवति । यदा भदन्त ! धातकीखण्डे द्वीपे मन्दरयोः पर्वतयोः पौरस्त्ये रात्रिर्भवति, तदा पश्चिमेऽपि रात्रिर्भवति? यदा पश्चिमेऽपि तदा धातकीखण्डे द्वीपे मन्दरयोः पर्वतयोः उत्तरे दक्षिणे दिवसो भवति ? हन्त, गौतम ! यावत्-उत्तरदक्षिणे दिवसो भवति, एवम् एतेन अभिशापेन ज्ञातव्यं यावत् , यदा भदन्त ! दक्षिगाबै प्रथना सपिंगो तदा उतरार्धेऽपि ? यदा उत्तरार्धं तदा धातकीखण्डे द्वीपे मन्दरयोः पर्वतयोः पौरस्त्य पश्चिमे नास्ति अवसर्पिणी यावत्-श्रमणायुप्मन् ! ___ उत्तर-हां गौतम ! ऐसा ही होता है । यावत् पूर्वपश्चिमदिशा में दिवस होता है।
प्रश्न-हे भदन्त ! धातकी खण्ड द्वीप में जब दो मन्दरपर्वतों की पूर्वदिशा में रात्रि होती है तब पश्चिम में भी क्या रात्रि होती है ? और जब पश्चिम में रात्रि होती है तब धातकीखण्ड द्वीप में मन्दपर्वतों की उत्तर और दक्षिण दिशा में दिवस होता है क्या?
उत्तर--हां गौतम ! यावत् उत्तर और दक्षिण दिशा में दिवस होता है। इस तरह इस अभिलाप द्वारा जानना चाहिये यावत्
प्रश्न- हे भदन्त ! जब दक्षिणार्ध में प्रथम अवसर्पिणी होती है तब उत्तरार्ध में भी प्रथम अवसर्पिणी होती है। और जब उत्तरार्ध में प्रथम अवसर्पिणी होती है, तब धातकीखंड द्वीप में मंदर पर्वतों की पूर्वपश्चिम दिशा में अवसर्पिणी नहीं होती, उत्सर्पिणी भी नहीं होती-तो क्या है श्रमणायुष्मन् वहां काल अवस्थित माना गया है ?
ઉત્તર–હા, ગૌતમ! એવું જ બને છે. એટલે કે પ્રશ્નમાં કહ્યા પ્રમાણે જ સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું.
પ્રશ્ન–હે ભદન્ત ! ધાતકીખંડ દ્વીપના બે મન્દર પર્વતની પૂર્વ દિશામાં જયારે રાત્રિ હોય છે, ત્યારે શું પશ્ચિમમાં પણ રાત્રિ હોય છે ? અને જ્યારે પશ્ચિમમાં રાત્રિ હોય છે, ત્યારે શું ધાતકીખંડ દ્વીપના મન્દર પર્વતનિ ઉત્તર અને દક્ષિણ દિશામાં દિવસ હોય છે?
ઉત્તર–હા, ગૌતમ! એ પ્રમાણે જ હોય છે. એટલે કે “ઉત્તર દક્ષિણ દિશામાં દિવસ હોય છે, ત્યાં સુધીનું સમસ્ત કથન અહીં ગ્રહણ કરવું.
હે ભદન્ત! જયારે ધાતકીખંડ દ્વીપના દક્ષિણાર્ધમાં પ્રથમ અવસર્પિણ હોય છે, ત્યારે શું ઉત્તરાર્ધમાં પણ પ્રથમ અવસર્પિણું હોય છે? અને ઉત્તરાર્ધમાં પ્રથમ અવસર્પિણ હોય છે, ત્યારે મન્દર પર્વતની પૂર્વ-પશ્ચિમ દિશામાં અવસર્પિણ પણ હોતી નથી અને ઉત્સપિણું પણ હોતી નથી. તે છે શમણુયુષ્યન્ ! શું ત્યાં અવસ્થિત કાળ કહ્યો છે?