________________
' भगवतीसरे
ve कीखण्डे भदन्त ! चन्द्रौ उदीची-भाच्यामुद्गत्य यावत् - प्रतीच्युदीच्या मुद्गत्य उदीची-पाच्यामागच्छतः ? गौतम ! यथैव जम्बूद्वीपस्य वक्तव्यता भणिता, सा एव धातकीखण्डस्यापि भणितव्या, नवरम्-अनेन अभिलापेन सर्वे अभिलापाः भणितव्या:- यदा भदन्त ! धातकीखण्डे द्वीपे दक्षिणार्धे रात्रिर्भवति तदा उत्तरार्धेऽपि ? यदा उत्तरार्धे रात्रिर्भवति तदा धातकीखण्डे द्वीपे मन्दराणां पर्वतानां पौरस्त्य-पश्चिमे दिवसो भवति ? हन्त, गौतम ! एवमेव यावत्-पौरस्त्य.
हे गौतम ! हां, वहां पर इसी प्रकार से है यावत् हे श्रमणायुष्मन् ! इत्यादि।
प्रश्न-हे भदन्त ! धातकीखण्डमें द्वादश चंद्रमा ईशानकोग से उदित होकर अग्निकोण में जाते हैं क्या ? अग्निकोण से उदित होकर नैऋ. त्यकोणे में जाते हैं क्या? नैऋत्यकोण से उदित होकर वायव्यकोण में जाते हैं क्या ? वायव्यकोण से उदित होकर ईशानकोण में जाते हैं क्या? ____ उत्तर-हे गौतम ! इस विषय में जैसी वक्तव्यता जम्बूद्वीप को लेकर कही गई है उसी प्रकार से वक्तव्यता यहां पर भी कहलेनी चाहिये विशेषता केवल इस वक्तव्यता में उस वक्तव्यता की अपेक्षा इतनी ही है कि जंबूद्वीप के स्थान पर इस वक्तव्यता में (धातकीखण्ड ) शब्द का उच्चारण करना चाहिये . प्रश्न-हे भदन्त ! जब धातकीखण्डद्वीप में दक्षिणार्ध में रात्रि होती है, तब उत्तराधे में भी रात्रि होती है और जब उत्तरार्ध में रात्रि होती है, तप धातकी खण्ड द्वीप में मन्दरपर्वतो की पूर्वपश्चिम दिशा में दिवस होता है क्या?
ઉત્તર–હા, ગૌતમ! ત્યાં એ પ્રમાણે જ છે. (હે શ્રમણ આયુષ્યનું ! પર્યન્તનું સમસ્ત પૂર્વોક્ત કથન અહીં ગ્રહણ કરવું. ).
પ્રશ્ન–હે ભદન્ત ! ધાતકી ખંડમાં બાર ચન્દ્રમા શું ઈશાન કૈણુમાં ઉદય પામીને અગ્નિ કેણમાં જાય છે? અગ્નિ કેણમાં ઉદય પામીને શું નૈઋત્ય કેણમાં જાય છે? નૈઋત્યમાં ઉદય પામીને શું વાયવ્યમાં જાય છે? વાયવ્ય કણમાં ઉદય પામીને શું ઈશાન કેણમાં જાય છે?
ઉત્તર–હા, ગૌતમ! આ વિષયમાં જબૂદ્વીપની વક્તવ્યતા જેવી જ १४व्यता समवी. ते तव्यतामा 'भूद्वीपनी' या 'घाती' પદ મૂકવાથી ધાતકીખંડ વિશેના પ્રશ્નોત્તરી તૈયાર થશે. જેમકે-“હે ભદન્ત !
જ્યારે ધાતકી ખંડના દક્ષિણામાં રાત્રિ હોય છે, ત્યારે શું ઉત્તરાર્ધમાં પણ રાત્રિ હોય છે? અને જ્યારે ઉત્તરાર્ધમાં રાત્રિ હોય છે, ત્યારે ઘાતકીખંડ દ્વિીપમાં મન્દર પર્વતની પૂર્વ-પશ્ચિમે શું દિવસ હોય છે?”