________________
७४६
भगवतीसूत्रे
गौतम ! तदेव यावत्-उच्चारयितव्यम्, यावत् - श्रमणायुष्मन् ! यथा अवसर्पिण्या आलापको भणितः एवम् उत्सर्पिण्याऽपि भणितव्यः ।
तथा चन्द्रविपयकस्तृतीयालापकथेत्थम् - लवणे भदन्त ! समुद्रे चन्द्रौ उदीची - प्राच्याम् उद्गत्य प्राची- दक्षिणायाम् आगच्छतः ? माची- दक्षिणायाम् उद्गत्य दक्षिण - प्रतीच्याम् आगच्छतः १ दक्षिण - प्रतीच्याम् उद्गत्य प्रतीच्युदीच्या मागच्छतः ? प्रतीच्युदीच्युमुद्गत्य उदीची-माच्यामागच्छतः ? लवणसमुद्रे चारचन्द्रा भवन्ति तेषु प्रतिदिनं तत्र भागद्वये द्वौ चन्द्रौ आगच्छतः, तदपेक्षया द्वौ ' इत्युक्तम्, या एव जम्बुद्वीपस्य वक्तव्यता भणिता सा एव अपरिशेषिका
"
उत्तर - हां गौतम ! ऐसा ही है-पूर्व की तरह से ही यहां सब कहलेना चाहिये - यावत् हे श्रमणायुष्मन् | जिस प्रकार से अवसर्पिणी के संबंध में आलापक कहा है उसी प्रकार से उत्सर्पिणी के विषय में भी आलापक जोनना चाहिये ।
तथा - चन्द्र के विषय में तृतीय आलापक इस प्रकार से है - प्र०हे भदन्त ! लवणसमुद्र में दो चंद्रमा ईशान कोण में उदित होकर अग्निकोण में जाते हैं क्या ? अग्निकोण में उदित होकर नैऋत्य कोण में जाते हैं क्या ? नैऋत्य कोण में उदित होकर वायव्य कोण में जाते हैं क्या ? वायव्यकोण में उदित होकर ईशान कोण में जाते हैं क्या ? लव
समुद्र में चार चंद्रमा हैं । उनमें से प्रतिदिन वहां पर दो भागमें दो चंद्र उदित होते हैं - इसी अपेक्षा को लेकर (दो) ऐसा पाठ कहा गया है ?
उत्तर—डा, गौतम 1 मे छे, भेटटो ! प्रश्नसूत्र प्रभा न सड સમસ્ત કથન સમજવું. જે પ્રકારે અવસર્પિણીના વિષયમાં આલાપક કહ્યો છે, એ જ પ્રમાણે ઉત્સર્પિણીના વિષયમાં પણ આલાપક સમજવા. તથા ચન્દ્રના વિષયમાં ત્રીજો આલાપક આ પ્રમાણે છેઃ—
પ્રશ્ન-હે ભદન્ત ! લવણ સમુદ્રમાં એ ચન્દ્રમા ઈશાન કાણુમાં ઉડ્ડય પામીને શુ' અગ્નિકાણમાં જાય છે ? અગ્નિકાણમાં ઉદય પામીને શુ' નૈઋત્ય કાણુમાં જાય છે? નૈઋત્ય કાણુમાં ય પામીને શું વાયબ્ય કાણુમાં જાય છે? વાયવ્ય કાણુમાં ઉદય પામીને શુ ઈશાન કાણુમાં જાય છે ? ( લવણ સમુદ્રમાં ચાર ચન્દ્રમા છે. તેમાંથી પ્રતિનિ ત્યાં એ ભાગમાં એ ચન્દ્ર ઉદય પામે છે, તે કારણે સૂત્રપાઠમાં એ ચન્દ્ર ” કહ્યા છે. )