________________
088
भगवती दक्षिणार्धे प्रथमम् अयनं प्रतिपद्यते तदा उत्तरार्धेऽपि मथमम् अयनं प्रतिपद्यते यथा समयेनाभिलापस्तथैव अयनेनापि भणितव्यः, यावत्-अनन्तरपश्चात्कृतसमये प्रथमम् अयनं प्रतिपन्नं भवति । यथाऽयनेनाभिलापरतथा संवत्सरेणापि भणितव्यः युगेना. ___ उत्तर-हे गौतम ! इस संबंधी समस्त कथन अर्थात् हेमंत संबंध अभिलाप वर्षा के अभिलाप की तरह कह लेना चाहिये-इसी तरह से श्रीष्म ऋतु संबंधी अभिलाप भी जानना चाहिये तथा हेमन्त और ग्रीष्म के प्रथम समय की तरह उनकी प्रथम आवलिका आदि सव ऋतु तक समझना चाहिये, इस तरह इन तीन ऋतुओं के विषय में एक सरीखा कथन जानना चाहिये ये सब मिलकर ३० तीस आलापक हो जाते हैं।
प्रश्न-हे भदन्त ! जम्बूद्वीप नामके द्वीप में मन्दरपर्वत के दक्षिणार्ध में जय प्रथम अयन प्रारंभ होता है, तब उत्तरार्ध में भी प्रथम अयन प्रारम्भ होता है क्या ? उ०-हे गौतम! जिस प्रकार से समयके सम्बन्ध में कहा जा चुका है उसी तरह से अयन के सम्बन्धमें भी जानना चाहिये । और यह कथन इस विषयमें "यावत् अनन्तर पश्चास्कृतसमये प्रथमं अयनं प्रतिपन्नंभवति यहां तक ही ग्रहण करना चाहिये। जिस प्रकार से अयन को लेकर अभिलाप कहा है उसी तरह
ઉત્તર—હે ગૌતમ! વર્ષોના આલાપ જેવાં જ હેમન્તના આલાપક પણ સમજવા. એ જ પ્રમાણે શ્રી સંબંધી આલાપકે પણ સમજવા. તથા વર્ષાઋતુના સમય, આવલિકા આદિની અપેક્ષાઓ જેવા આલાપકે કહ્યા છે એવાં આલાપકે હેમન્ત અને ગ્રીષ્મના સમયથી તુ પર્વતના કાળને અનુલક્ષીને કહેવા જોઈએ. આ રીતે આ ત્રણે ઋતુઓનું કથન એકસરખું સમજવું. ત્રણે ઋતુના એકંદર ૩૦ આલાપક બને છે.
પ્રશ્ન–હે ભદન્ત ! જબુદ્વીપના મન્દર પર્વતના દક્ષિણાર્ધમાં જ્યારે પહેલા અયનની શરૂઆત થાય છે, ત્યારે શું ઉત્તરાર્ધમાં પણ પહેલા અયનની શરૂઆત થાય છે?
ઉત્તર–હે ગૌતમ! સમયના વિષે જેમ કહેવામાં આવ્યું છે તેમ અય. नना विषयमा पार सभा. अन ते ४थन " अनन्तरपश्चास्कृतसमये प्रथम अयमं प्रतिपन्नं भवति" मही सुधा अड ४२. वारीत भयन विषना -ભાલાપકે કહા છે એજ પ્રમાણે સંવત્સર વિષેના આલાપ, પણ કહે