________________
भगवती
६९६
संग्रहणं वोध्यम्। तथा च नागकुमारादीनामपि उद्योत एव भवति, नो अन्धकार', तदाश्रयादीनां भास्वरत्वात् । ' पुढवीकायिका जीवाः यावत्-त्रीन्द्रियाः यथा नेरयिकाः तथा भणितव्याः तथा च पृथिवीकायादित्रीन्द्रियपर्यन्ता जीवाः नैरयिक जीववदेव, सान्धकारा एव भवन्ति, नो सप्रकाशा इत्यर्थः । यावत्करणात्अकाय-वायुकाय - वनस्पतिकायै - केन्द्रिय- द्वीन्द्रियाः संग्राह्याः । तथा च पृथिवीकायिकादित्रीन्द्रियान्तानां जीवानां क्षेत्रे रविकिरणादिसम्पर्क सत्यपि तेषां चक्षुरिन्द्रियाभावेन दृश्यचरतुनो दर्शनाभावेन शुभपुद्गलकार्याकरणात् अशुभा एव पुद्गला भवन्ति, अत एव तेषामन्धकार एवेत्यर्थः । अथ चतुरिन्द्रियविषये कुमारों के यहाँ पर भी रहता है अंधकार बिलकुल नहीं रहता है। क्यों कि इनके भी आश्रय-भवन, विमान आदि भास्वर होते हैं । (पुढविकाइया जाब तेइंदिया जहा नेरहया) पृथिवी कायिक जीव यावत् ते इन्द्रिय जीव नैरयिक जीवो की तरह अंधकार सहित ही होते हैं, प्रकाश सहित नहीं होते। यहां यावत् शब्द से (अष्काय, तेजस्काय वायुकाय वनस्पति काय ये जो एकेन्द्रिय जीव हैं उनकी तथा द्वीन्द्रिय जीवों का ग्रहण हुआ है। तथा च पृथिवीकाय से लेकर ते इन्द्रियतक के जीवों के क्षेत्र में यद्यपि सूर्य की किरणों का सम्पर्क रहता है-फिर चक्षुइन्द्रिय का अभाव होने के कारण दृश्यवस्तु का दर्शन इन्हें नहीं होता है - अतः शुभ पुलों का जो कार्य है वह इनमें होता नहीं है - इस कारण इनके प्रति अशुभ पुद्गलों का ही सद्भाव रहता है-अतः इन्हें अंधकार सहित ही प्रकट किया गया है । अव गौतम चौइन्द्रिय जीवों વિમાના આદિ આશ્રયસ્થાનેામાં પણ પ્રકાશ જ રહે છે, ત્યાં ખિલકુલ અધકાર હાતા નથી, કારણ કે તેમનાં તે આશ્રયસ્થાના પ્રકાશયુકત હાય છે. ( पुढविकाइया जाव तेइ दिया जहा नेरइया ) पृथ्वी अथिथी तेऽन्द्रिय पर्यन्तना છવાનાં આશ્રયસ્થાના નારક જીવાનાં આશ્રયસ્થાનાની જેમ અધકાર યુક્ત જ होय छे, त्यां अाश होतो नथी, महीं ' जाव' ( पर्यन्त ) पहथी अच्छाय, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય આદિ એકેન્દ્રિય જીવાને તથા દ્વીન્દ્રિય જીવાને ગ્રહણ કરવામાં આવ્યા છે. જો કે પૃથ્વીકાયથી તૈઇન્દ્રિય પર્યન્તના જીવાનાં ક્ષેત્રમાં સૂર્યનાં કિરણેા પડતાં હૈાય છે, પણ તેમને ચક્ષુઇન્દ્રિય હતી નથી, તેથી તે દૃશ્ય વસ્તુને તેઓ જોઈ શકતા નથી. આ રીતે શુભ પુદ્ગલા દ્વારા જે શુભ પરિણમન થાય છે તેના લાભ તેઓ લઈ શકતા નથી. તેથી તેમનામાં તે અશુમ પુદ્ગલેને જ સદ્ભાવ રહે છે. તે કારણે તેમનાં ક્ષેત્રને આવકાર યુક્ત જ ખતાવ્યુ છે.