________________
भंगवती रूपतया स्वीकारः, इत्यनयोरेकार्थकत्यात् पौनरुत्यमिति चेदाइ तृतीयभड़े निषेधमुखेन कथनं, चतुर्थभने तु विधिमुखेन स्वीकारः-इति न पौनरुत्थम् । एवम् 'एगिदिया तइयपए ' एकेन्द्रियाः जीवास्तृतीयपदे सोपचय-सापचयरूपतृतीयभने भणितव्या बोध्याः, युगपद् उत्पादोद्वर्तनाभ्यां वृद्धिहानिसद्भावात् , शेपाः है और युगपत् उपचय अपचय रहित को अवस्थितरूप से जो स्वीकार किया गया है-सो यह कथन तो एक ही प्रकार का है। इस तरह के कथन से यहां पर पुनरुक्ति दोप का प्रसंग प्राप्त होता है ? उत्तर-तुमने अभीतक इस प्रकार से कथन करने के भाव को नहीं समझा है-देखो तृतीयभङ्ग में जो कथन किया गया है वह निपध को लक्ष्य में लेकर किया गया है-और चतुर्थभंग में जो कथन किया गया है वह विधि को लक्ष्य में लेकर किया गया है बस इसी अपेक्षा यहां पर अन्तर जानना चाहिये दोनों में एकार्थकता होने पर भी कथन करने की शैली में भिन्नता है ही-अतः पुनरुक्ति दोप का अभाव यहां पर है । (एगि. दिया तइयपए ) एकेन्द्रिय जीवों को तृतीय पद में कहना चाहिये-अर्थात् सोपचय सापचयरूप जो तृतीय भंग है उसमें ये एकेन्द्रिय जीव भणितव्य हैं ऐसा जानना चाहिये क्यों कि एकसाथ-उत्पाद और उद्वर्तन ઉપચય-અપચય રહિતતાને અવસ્થિત રૂપે જે સ્વીકાર કરી છે, એ કથન તે એક જ પ્રકારનું લાગે છે. આ પ્રકારના કથનથી શું પુનરૂકિત દોષ લાગતું નથી ?
ઉત્તર-શંકા કરનાર ઉપર્યુકત કથનને ભાવ સમજ્યા નથી. ત્રીજા ભંગમાં જે કથન કરવામાં આવ્યું છે તે નિષેધને લક્ષ્યમાં લઈને કરવામાં આવ્યું છે. અને ચેથા ભંગમાં (વિક૯૫માં) જે કથન કરવામાં આવ્યું છે, તે વિધિને લક્ષ્યમાં લઈને કરવામાં આવ્યું છે. એ દૃષ્ટિએ વિચાર કરવાથી એ બને ભંગ વચ્ચેનો ભેદ દેખાઈ આવશે. બને કથનમાં એકાઈતા હોવા છતાં પણ કથન કરવાની શૈલીમાં ભિન્નતા જ રહેલી છે. તેથી તે કથનમાં પુનરૂક્તિ દેષને અભાવ જ રહે છે.
___ एगिदिया तइयपए " मेन्द्रिय वातुं ४थन alon ५४ने साधारे કરવું જોઈએ એટલે કે ઉપચય-અપચય બન્નેથી યુકત એકેન્દ્રિય જીને સમજવા. કારણ કે એકી સાથે ઉત્પાદ (ઉત્પત્તિ) અને ઉદ્વવતન (લાલ) થત હેવાથી એકેન્દ્રિય જીવોમાં વૃદ્ધિ અને હાનિને સદભાવ રહે છે. બાકીના