________________
• भगवतीसरे अपदेशाः, एवं ते परमाणुपुद्गलोऽपि साधः, समध्यः, सप्रदेश', नो अनर्धः, अमध्यः, अपदेशः। यदि खलु आर्य ! क्षेत्रादेशेनापि सर्वपद गलाः सार्धाः, समध्याः, सप्रदेशाः, एवं ते एकप्रदेशावगाढोऽपि पुद्गलः सार्ध, समध्यः, अपएसे) नारदपुत्र अनगार का इस प्रकार का कथन सुनकर निर्ग: न्थीपुत्र अमगार ने उनसे इस प्रकार कहा-हे आर्य ! जो द्रव्य की अपेक्षा से आएकी मान्यता के अनुसार समस्त पुद्गल अर्धभाग, मध्यभाग और प्रदेश सहित हैं, अर्धभाग, मध्यभाग और प्रदेश रहित नहीं हैं ऐसा स्वीकार किया जाये तो फिर एक परमाणुपुद्गल जो कि अर्धादि भाग से रहित होता है उसे भी आपको अर्धभागसहित, मध्यभाग सहित और प्रदेशसहित मानना पडेगा अर्धभागरहित, मध्यभागरहिन और प्रदेश रहित नहीं मानना पड़ेगा इसी तरहसे.. (जहणं अज्जो ! खेत्ता देसेणवि सव्यपोग्गला स अट्टा, समझा, सपएसा एवं ते एगपएमोक्षगाढे वि पोग्गले स अङ्के, समज्झे, सपएसे) यदि हे आर्य ! क्षेत्र की अपेक्षा से भी समस्तपुद्गल अर्धसहित, मध्यभागसहित और प्रदेशसहित माना जावे तो जो पुद्गलपरमाणु आकाशके एक प्रदेश में अवगाह-अवस्थित है-यह भी सार्ध, ममध्य और सप्रदेश ही माना जावेगा, अनर्ध, अमध्य और अप्रदेश नहीं माना जावेगा,
पोग्गले वि स अड्ढे, समझे, सपएसे, णो अणड्ढे, अमझे, अपएसे ) ना२४. પુત્ર અણગારનું આ પ્રકારનું કથન સાંભળીને, નિર્ચથીપુત્ર અણગારે તેમને આ પ્રમાણે કહ્યું–હ આર્ય ! આપની માન્યતા અનુસાર જે દ્રવ્યની અપેક્ષાએ સમસ્ત પુલને અર્ધભાગ, મધ્યભાગ અને પ્રદેશથી યુક્ત માનવામાં આવે અને તેમને અર્ધભાગ, મધ્યભાગ અને પ્રદેશથી રહિત માનવામાં ન આવે, તે એક પરમાણુ યુદલ કે જે અર્ધભાગ, મધ્યભાગ અને પ્રદેશ રહિત છે, તેને પણ અર્ધભાગ સહિત, મધ્યભાગ સહિત અને પ્રદેશ સહિત માનવે પડશે, તેને અ મગ નહિત, મધ્યભાગ રહિત અને પ્રદેશ રહિત માની શકાશે નહીં मेरा प्रमाणे ( जइण अजो । खेत्तादेसेण वि सव्यपोग्गला सअड्ढा, समझा, सपासः, एवं ते एगपएसोजगाढे वि पोग्गले सअढे, समझे, सपएसे ) 3 આર્ય! જે ક્ષેત્રની અપેક્ષાએ પણ સમસ્ત પુલને અર્ધભાગ સહિત, મધ્યભાગ સહિત અને પ્રદેશ સહિત માનવામાં આવે, તે પુક્લ પરમાણુ કે જે આકાશના એક પ્રદેશમાં રહેલ હોય છે તેને પણ અભાગ, મધ્યભાગ અને , પ્રદેશથી યુક્ત માનવું પડશે, તેને અનર્થ, અમધ્ય અને અપ્રદેશી માની શકાશે નહીં.