________________
प्रमेयचन्द्रिका टी० श०५ उ०पू०५ परमाणुपुद्गलादीनां स्वरूपनिरूपणम् १२५
अर्थ क्षेत्रती विचारयितुमाह-'एगपएसोगाढे णं भंते ! पोग्गले सेए तम्मि वां ठाणे, अण्णम्मि वा ठाणे कालओ केवच्चिरं होइ ? ' गौतमः पृच्छति-हे भदन्त ! एकप्रदेशाचगाढः-एकस्मिन् आकाशप्रदेशे अत्रगाढः स्थितः खलु प्ररमाणुपुद्गल: सैजी-एजेन सहितः सकम्पः, तस्मिन् वा स्थाने, यौव तिष्ठति तचैव स्थाने, अन्यस्मिन् वा स्थाने कालत: फियच्चिरं कियत्कालपर्यन्तं भवति ? भगवानाह___अब क्षेत्र की अपेक्षा विचार किया जाता है-(एगपएसोगाढे ण भंते ! पोग्गले सेयेतंमि वा ठाणे अणम्मि वागणे कोलओ केवनिचरें होह) हे भदन्त ! आकाश के एक प्रदेश में अवगाढ़ रहो हुआ पुद्गल कितने काल तक, जहां वह स्थित है उसी स्थान में अथवा भिन्न किसी दूसरे स्थान में काल की अपेक्षा कितने कालतक सकंप रहता है ? ऐसा यह गौतम का प्रश्न है-प्रश्न कर्ता का आभप्राय ऐसा है कि पुद्गल परमाणु जब सकंप होता है तभी उसके द्वारा स्कन्ध का निर्माण होता है क्रिया हुए विना स्कंध का निर्माण नहीं होता, अतः पुद्गल दोनों प्रकार की स्थिति में रहते हैं-एक सकंप स्थिति में और दूमरी निष्कंप स्थिति में; अतः चाहे किसी भी प्रकार का पुद्गल हो वह एजनादि क्रिया विशिष्ट होकर ही अपनी पर्याय से पर्यायान्तरित होगा, इसलिये गौतम ने प्रभु से ऐसा प्रश्न किया है कि वह पुद्दल चाहे अपने स्थान में स्थित हों चाहे किसी दूसरे स्थान में स्थित हो यदि वह एजनादि क्रिया करता है तो कबतक करती है ? इसके उत्तर में प्रभु गौतम से कहते हैं-(गोयना)
वे बन मनुलक्षीत नि३५ ४२वामा मा छ-" एगपएसोगाढे णं भते । पोग्गले सेये तम्मि वा ठाणे अणम्मि वा ठोणे कालओ केवच्चिर होइ ?"
ભદન્ત! આકાશના એક પ્રદેશની અવગાહના કરીને રહેલું પુલ જ્યાં તે રહેલું હોય છે એ જ સ્થાનમાં અથવા તે સિવાયના બીજા કોઈ સ્થાનમાં કેટલા કાળ સુધી સકપ રહે છે? આ પ્રશ્નનું તાત્પર્ય નીચે પ્રમાણે છે – પુલ પરમાણું જ્યારે સકંપ હોય છે ત્યારે જ તેના દ્વારા સ્કન્ધનું નિમણું થાય છે. આ ક્રિયા થયા વિના સ્કન્ધનું નિર્માણ થતું નથી. પુદ્ગલ બને प्रारंभी स्थितिभा २ छ-(१) स५ स्थितिमा भने (२) नि०५ स्थितिमा ભલે ગમે તે પ્રકારનું પુદગલ હોય, પણ કંપન આદિ ક્રિયાઓથી યુક્ત થઈને જ તે પિતાની પર્યાયમ થી બીજી પર્યાયમાં આવી શકે છે તેથી જ ગૌતમ સ્વામીએ પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે તે પુદ્ગલ ભલે તેના સ્થાનમાં રહેલું હોય અથવા તે કઈ બીજા સ્થાનમાં રહેલું હોય, પણ જે તે એજનાદિ (કંપન આદિ) ક્રિયા કરતું હોય તે કેટલા કાળ સુધી કરે છે?