________________
I
मेवाडी० श० ५ उ०६ खू० ७ आधा कर्माद्याहारस्वरूपनिरूपणम् ४५ पिण्ड पर्यन्तं विज्ञेयम्, एवं च आधाकर्मादीनां सदोपत्वेन आगमे प्रतिपादितानां निर्दोषतया कल्पनम् तस्मादेव स्वयं भोजनम्, अभ्यश्रमणेभ्योऽनुमदापनम् सभायां तेषां निर्दोषतया प्रतिपादनं च विपरीत श्रद्वानादिरूपतया मिथ्यात्वादि भवत्येवेति ज्ञानादीनां विराधनां स्पष्टैवेति ॥ सू० ७ ॥
"
3
प्रतिपादित की गई है अतः इन में निर्दोषता की कल्पना करना और इसी ख्याल से उस आहार को अपने उपयोग में लाना, दूसरे साधुओं का उसे देना - दिलाना, सभा के बीच में ऐसे आहार का निर्दोषरूप से प्रतिपादित करना, सो ये सब विपरीत श्रद्धानरूप होने के कारण मिथ्यात्वादिरूप है अतः इसके ज्ञानादिकों की विराधना होती है यह बात स्पष्ट ही है । तात्पर्य कहने का यही है कि आधाकर्म आहार सदोष है और उसे निर्दोष समझना - ये सब विपरीत श्रद्धान है- क्यों कि मिथ्यात्व के उदय से ही ऐसी भावना जीव के उत्पन्न होती है-अतः जहां मिध्यात्व का उदय है वहां सम्यग्दर्शन का अभाव होने से सम्यग्ज्ञानादि का भी अभाव है । इसलिये अपने श्रुतचारित्र रूप धर्म को निर्दोरूप से पालने के निमित्त आधाकर्म आदि आहार कभी नहीं लेना चाहिये उसका त्यागकर नचारित्ररूप धर्म को उज्वल करना चाहिये इस तरह से ही साधु में आराधकता आती है | सू० ७ ॥
આધાકમાંદ્રિકામાં દોષતા રહેલી છે, એવું આગમમાં પ્રતિપાદન કરાયું છે. તેથી તે પ્રકારના આહારમાં નિર્દોષતાની કલ્પના કરવી અને એજ ખ્યાલથી તે આહારને પેાતાના ઉપયાગમાં લેવા, અથવા એવા આહાર ખીજા સાધુઓને આપવા કે અપાવવા, એવા આહારનું સભાની સમક્ષ નિર્દોષ આહાર રૂપે પ્રતિપાદન કરવું, આ બધી ક્રિયા સિદ્ધાંત વિરૂદ્ધની હાવાથી મિથ્યાત્વ આિ રૂપ છે. તેથી તેના દ્વારા જ્ઞાનાદિકાની વિરાધના થાય છે, એ વાત દીવા જેવી સ્પષ્ટ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આધાક આહાર સદોષ છે તેને નિર્દોષ સમજવા તે વિપરીત માન્યતા છે. મિથ્યાત્વના ઉદયથી જ એવી ભાવના જીવની અંદર ઉત્પન્ન થાય છે. જ્યાં મિથ્યાત્વના ઉદય હોય ત્યાં સમ્યગ્ દનના અભાવ હાવાથી સમ્યક્ જ્ઞાનાદિકના પણ અભાવ હોય છે. તેથી શ્રુત ચારિત્રરૂપ ધર્મનું નિર્દોષ રીતે પાલન કરવા માટે આધાકમ આદિ આહાર કદી પણ લેવા જોઈએ નહીં. તેના ત્યાગ કરીને શ્રુત ચરિત્રરૂપ ધર્માંને ઉજ્વળ કરવા જોઈએ. 'असारथी ४ साधु आराध जनी राडे छे. ॥ सू. ७ ॥