________________
|| पञ्चमशतकस्य द्वितीयोदेशकः प्रारभ्यते ॥ द्वितीयदेशकस्य संक्षिप्त विषयविवरणम् ॥
"
. राजगृहे नगरे समवसृतं भगवन्तम्प्रति ईपत्पुरोवात - पथ्यवात सन्दवात - महा वातविषये तत्तदिशमाश्रित्य गौतमस्य प्रश्नः, भगवतः समाधानश्च वर्णितम्, ततो द्वीपमध्ये समुद्रमध्ये च प्रवहतो तयोः परस्परव्यत्यासनिरूपणम् तेषां वायूनां प्रवहणकारणाभिधानम् वायूनां यथारीतिगतिः, तेषामुत्तरक्रिया प्रतिपादनपूर्वकं वायुकुमारादिद्वारा वायुकायस्योदीरणश्च ततो वायोः श्वासप्रश्वासविषयकमश्नोत्तरं तस्य पुनः पुनर्भरणानन्तर जन्मग्रहणविषयक प्रश्नोत्तरश्च तदनन्तरं स्पृष्टास्पृष्ट्वायुमरणविषयकः प्रश्नः स्पृष्टवायोरेव मरणमिति समाधानञ्च ततः
"
पंचमशतक का दूसरा उद्देशक प्रारंभ
इस उद्देशे में जो विपय कहा जावेगा उसका संक्षिप्त विषय इस प्रकार से है - राजगृह नगर में भगवान् का आगमन, वहां गौतम का प्रभु से तत्तद्दिशा को लेकर ईपत्पुरोवात, पथ्यवात, मन्दवात और महावात के विषय में प्रश्न करना और प्रभु का उन्हें समाधान देना, द्वीप और समुद्र के बीच में बहने वाली - चलने वाली - वायुओं का परः स्पर में विपरीत रूप से निरूपण वायुओं के चलने का कारण कथन, वायुओं की यथारीति गति, वायुओं की उत्तरक्रिया का प्रतिपादन करते हुए वायुकुमार आदि द्वारा वायुकाय का उदीरण होता है ऐसा कथन, वयुका के श्वासप्रश्वास लेने के विषय में प्रश्नोत्तर, वायुकाय के पुनः पुनःमरण के और वायुकाय में ही उसका वार २ जन्म लेने के संबंध
~~પાંચમા શતકના ખીો ઉદ્દેશક પ્રારંભ—
આ ઉદ્દેશકમાં જે વિષાનું પ્રતિપાદન કવવામાં આવ્યું છે, તેમનું સક્ષિપ્ત વણુન આ પ્રમાણે છે-રાછગૃહ નગકમાં મહાવીરસ્વામીનું આગમન-ગૌતમ સ્વામીના પ્રત્યેક દિશાની અપેક્ષાએ ઈષપુરાવાત ( સ્નિગ્ધવાયુ ), પથ્યાત, મન્ત્રવાત અને મહાવાતના વિષેના પ્રશ્નો અને પ્રભુદ્વારા તે પ્રશ્નાના ઉત્તરા દ્વીપ અને સમુદ્રની વચ્ચે વાતા વાયુનું પરસ્પરથી વિપરીત પ્રકારનું નિરૂપણુ. વાયુ વાવાના કારણનું નિરૂપણ, વાયુની પદ્ધતિસરનીગતિ, વાયુઓની ઉત્તર ક્રિયાનું નિરૂપણ કરતા વાયુકુમાર આદિ દ્વારા વાયુકાયનું કીરણ થાય છે, એવું કથન, વાયુકાયના શ્વાસપ્રશ્વાસ લેવાના પ્રનેત્તરા, વાયુકાયના કરી ફરીને મરજીતું અને વાયુકાયમાં જ વારવાર તેના જન્મ લેવા સંબંધી મનેાત્તરાનું કથન