________________
प्रमेयचन्द्रिका टी० श०६ उ०५८० ३ लोकान्तिकदेवविमानादिनिरूपणम् १११३ ' रिष्टामः । तत्र उत्तरपूर्ववर्तिन्योः कृष्णराज्योरभ्यन्तरे प्रथमम् अचिनामकं विमानं प्राप्तम् १, पूर्ववर्तिन्योस्तयोर्वाह्यमध्ये द्वितीयम् अचिर्मालिनामकं विमानम् २, पूर्वक्षिणवतन्योस्तयोरभ्यन्तरे तृतीयं वैरोचननामकं विमानम् ३, दक्षिणवर्तिन्योस्तयोर्मध्ये वहिश्चतुर्थ प्रभङ्करनामकं विमानम्४, दक्षिण-पश्चिमवर्तिन्योस्तयोरभ्यन्तरे पश्चमं चन्द्राभनामकं विमानम् ५, पश्चिमवर्तिन्योस्तयोर्मध्ये बहिः षष्ठं सूर्याहुई कृष्णराजियों के बीच में प्रथम अर्चिनाम का विमान है। पूर्व दिशा में रही हुई बाह्य, और आभ्यन्तर कृष्णराजियों के बीच में द्वितीय अर्चिमालि नाम का-विमान है। पूर्व दिशा और दक्षिणदिशा की कृष्ण राजियों के बीच में तीसरा वैरोचन नामका विमान है। दक्षिणदिशा में रही हुई कृष्णराजियों के बीच में चौथा प्रभंकर नामका बिमान है। दक्षिण और पश्चिम की कृष्णराजियों के बीच में पांचवां चन्द्राभ नाम का विमान है । पश्चिमदिशा की दो कृष्णराजियों के बीच में बाहिर की ओर छठा सूर्याभ नाम का विमान है । पश्चिम और उत्तर की कृष्णराजियों के बीच में सातवां शुक्राम नाम का विमान है । तथा उत्तरदिशा की कृष्णराजियों के बीच में आठवां सुप्रतिष्ठाभ नामका विमान है। और सर्व के भीतर रिष्टाभ नामका नौवां विमान है। यहां पर ऐसी आशंका नहीं करनी चाहिये कि " यहां तो दो दो कृष्णराजियों के बीच में अचि आदि आठ विमानों की वक्तव्यता को कथन (३) वैशयन, (पभंकरे ) (४) ४२, (चंदामे) () यन्द्राम, (सुराभे) (6) सूर्यास ( सुक्कामे) (७) शुभ, (सुपइट्टाभे) मने (८) सुप्रतिष्ठाम. ते આઠેની વચ્ચે રિષ્ટભ નામનું વિમાન છે. ઉત્તર દિશા અને પૂર્વ દિશામાં રહેલી - કૃષ્ણરાજિઓની વચ્ચે પહેલું અર્ચિ નામનું વિમાન છે પૂર્વ દિશામાં રહેલી બાહા (બહારની) અને આભ્યન્તર (અંદરની) કૃષ્ણરાજિઓની વચ્ચે બીજુ અમિાલી નામનું વિમાન છે. પૂર્વ દિશા અને દક્ષિણ દિશાની કૃષ્ણરાજિઓની વચ્ચે ત્રીજું વિરેચન નામનું વિમાન છે. દક્ષિણ દિશાની બાહ્ય અને આભ્યન્તર કૃષ્ણરાજિઓની વચ્ચે ચર્થ પ્રભંકર વિમાન છે દક્ષિણ દિશાની અને પશ્ચિમ દિશાની કૃષ્ણરાજિઓની વચ્ચે પાંચમું ચન્દ્રાભિ નામનું વિમાન છે. પશ્ચિમ દિશાની બાહ્ય અને આભ્યન્તર કૃષ્ણરાજિઓંની વચ્ચે છઠું સૂર્યાભ નામનું વિમાન છે. પશ્ચિમ અને ઉત્તર દિશા વચ્ચેની કૃષ્ણરાજિઓની વચ્ચે સાતમું શુક્રાભ નામનું વિમાન છે. અને ઉત્તર દિશાની બાહ્ય અને આભ્યન્તર કૃષ્ણ રાજિઓની વચ્ચે આઠમું સુપ્રતિષ્ઠાભ નામનું વિમાન છે. અને તે બધાની વચ્ચે PिHIR नामर्नु नभु-विभान छ.
અહીં એવી આશંકા કરવી જોઈએ નહીં કે “અહીં તે બે, બે કૃષ્ણરાજિઓની વચ્ચે રહેલાં અસ્થિ આદિ આઠ વિમાનની વક્તવ્યતા ચાલી રહી
भ १४०