________________
-
-
प्रमेयचन्द्रिकाटीका श.३ उ.४सू.४ जीवपरलोकगमनस्वरूपनिरूपणम् ६४६ । नीलायाः दशसागरोपमाः, पल्योपमासंख्याततमभागयुक्ताः, कापोत्याः त्रिसागरोपमाः पल्योपमासंख्याततमभागयुताः, तेजस्याः द्विसागरोपमाः, पल्योपमासंख्याततमभागयुताः, पदमायाः दशसागरोपमाः एकमुहर्तञ्च, शुक्लाया त्रयस्त्रिंशत्सागरोपमाः, एकमुहूर्तञ्च । गतिश्चाद्यानां तिसृणां, दुर्गतिः अन्तिमानाच तिमृणां सुगतिः, परलेकोत्पत्तिस्तु लेश्याया उत्पत्तेरेकमुहानन्तरं लेश्याया श्वरमैकमुहूर्तात्मागेव बोध्या । उक्तञ्चसव्याहिं लेसाहिं पढमे समयम्मि संपरिणयाहिं,
नो कस्स वि उववाओ परेभवे अत्थि जीवस्स, उत्कृष्ट से कृष्णलेश्या का स्थितिकाल एकमुहर्त अधिक तेतीस सागरोपम प्रमाण नील लेश्याका स्थितिकाल पल्योपम के असंख्यातवे भाग सहित दश सागरोपम प्रमाण, कापोत लेश्याका स्थितिकाल पल्योपमके असंख्यातवें भाग से युक्त तीनसागरोपमप्रमाण, तेजो लेश्याका स्थितिकाल पल्योपम के असंख्यात वें भाग से युक्त दो सागरोपमप्रमाण, पद्मलेश्याका स्थितिकाल एकमुहर्त अधिक दशसागरोपमप्रमाण, और शुक्ललेश्याका स्थितिकाल एकमुहूर्त अधिक ३३ तेतीस सागरोपमप्रमाण है। आदिकी तीन लेश्यावाले दुर्गति में जाते है । जीवकी परभव में उत्पत्ति, लेश्याकी उत्पत्ति होनेके एक मुहूर्तके बाद, या लेश्याके अन्तिम एक मुहर्तके पहिले होती है । कहा भी है-करके जो गाथाएँ कही गई हैं उनका सारांश इस प्रकार से हैकि यदि लेश्याएँ चरम समयमें परिणत हो जाती है तो उस समय કૃષ્ણલેશ્યાની વધારેમાં વધારે કાળસ્થિતિ ૩૩ તેત્રીસ સાગરોપમ કરતાં એક અધિક મુહુર્ત પ્રમાણુની છે. નીલ ગ્લેશ્યાની ઉત્કૃષ્ટ કાળસ્થિતિ દસ સાગરોપમ કરતાં પલ્યોપમના અસંખ્યાતમાં અધિક ભાગ પ્રમાણ છે. તે જલેશ્યાને ઉત્કૃષ્ટ સ્થિતિકાળ બે સાગરેપમ કરતાં પાપમના અસંખ્યાતમાં અધિક ભાગ પ્રમાણ છે. પદ્મસ્યાને ઉત્કૃષ્ટ સ્થિતિ કાળ દસ સાગરેપમ કરતાં એક અધિક મુહૂર્ત પ્રમાણ છે. અને શુકલેશ્યાને ઉત્કૃષ્ટ સ્થિતિકાળ ૩૩ સાગરોપમ કરતાં એક અધિક મુહૂર્ત પ્રમાણ છે. પહેલી ત્રણ લેશ્યાવાળા જ દુર્ગતિમાં જાય છે અને છેલી ત્રણ લેશ્યાવાળા છ સદગતિમાં જાય છે. લેશ્યાની ઉત્પત્તિ થયા પછી એક મુહુર્ત બાદ છવની પર ભવમાં ઉત્પત્તિ થાય છે. અથવા તે વેશ્યાના છેલ્લા એક મુહર્ત પહેલા જીવની પરભવમાં ઉત્પતિ થાય છે. કહ્યું પણ છે-જે લેસ્યાઓ ચરમ સમયમાં પરિણત થઈ જાય છે, તે તે સમયે કોઈ પણ