________________
શ્રી અખિલ ભારત સ્વે સ્થા જૈન શાસ્રોહાર સમિતિ
રાજકોટ
ગયા સત્તરમા વાર્ષિક રિપોર્ટમા બતાવેલ ૨૧ થાતા પ્રસિદ્ધ થયા પછી નીચે મુજબ વધુ કામકાજ થયેલ છે
રાઓની ટકી માહિતી
૧ હાલમા ભગવતી ભાગ ખીને, સમવાયગ સૂત્ર તથા પ્રાભ્યાકરણ એમ ત્રણ સૂત્રો પ્રસિદ્ધ થયા છે
ભગવતી ભાગ ૩ ને બહાર પડવાની તયારીમા છે
ભગવતી ભાગ ૪થા તથા ૫મા હાલમા છપાય છે
× જ્ઞાતા સૂત્ર ભાગ ૧ લા તથા ૨ ને પણ છપાય છે
૫ કુલ્લે લગભગ ૩૦ સૂત્રો પૂજ્ય ગુરુદેવે લખીને પૂરા કરેલા છે. તેમાનાં છપાયા વગરનાં જે સૂત્રો બાકી છે તેનું અનુવાદનું તેમજ ઘેપનનું કેટલુંક કામ ચાલુ છે અને કેટલુંક બાકી છે
२
દ
૬ નિશીથ્ ત્ર, સૂર્ય પન્નતી તથા ચક્ર પન્નતી સૂત્ર એ ખાદી રહેલા ત્રણ સુત્રો લખવાનું કાર્ય અત્યારે ચાલે છે
આવા ભાઞમ શાોના મહદ્ કામા જ્ઞાનાનના શેખીનેા, દાનીશ મનની મદદ માકલાવે તેમ વિનતી કરવામાં આવે છે