________________
सुधाटीका स्था०७ सू०.५ पिण्डैषणादिनिरूपणम् ..... _५६१ २, आहारपरिज्ञी ३, प्रत्याख्यानक्रियां ४, अनाचारश्रुतम् ५, आर्द्रकुमारीय ६, नालन्दीय चेति सप्तसंख्यकानि प्रज्ञप्तानि । तथा-सप्तसप्तमिका-सप्त सप्तसंख्यकानि सेप्उमानि दिनानि यस्यां सा-सप्तभिः दिनसप्तकैर्निष्पद्यमाना क्रियास्थान है २ तृतीय महाध्ययन आहार परिज्ञा है ३ चौथा महा ध्ययन प्रत्याख्यान क्रिया है ४. पांचवां महाध्ययन अनाचार श्रत है, छठा महाध्ययन आद्रकुमारका है ६ और सातवां महाध्ययन नाल दीय है, तथा-सात सप्ताहमें ४९ दिनरात में समाप्त होनेवाली भिक्षु प्रतिमा है, यह भिक्षु प्रतिमा ४९ दिनरात तक आराधित होती है, इसमें प्रथम सप्ताहमें एक दत्ति आहारकी एक दत्ति पानीकी ग्रहण. की जाती है, दितीय सप्ताहमें भक्तकी दो पानीकी दो दत्तियां प्रतिदिन ग्रहण की जाती हैं, तृतीय सप्ताहमें प्रतिदिन भक्तकी ३-और पानकी ३ दत्तियां ग्रहण की जाती हैं, चतुर्थ सप्ताहमें प्रतिदिन भक्तकी ४ दत्तियां और पानकी ४ दत्तियां ग्रहण की जाती हैं, पंचम सप्ताहमें प्रतिदिन भक्तकी ५ दत्तियां और पानको ५ दत्तियां ग्रहणं की जाती हैं, छठे सप्ताहमें भक्तकी ६ दत्तिपां और पानकी ६ दत्तियां प्रतिदिन ग्रहण की जाती हैं, और ७ वें सप्ताह में भक्त की ७ दत्तियां और पानकी મહાધ્યયન પંડરીક છે, બીજું મહ ધ્યયન ક્રિયા સ્થાન છે, ત્રીજુ મહાયન આહારપરિજ્ઞા છે, જેથુ મહાધ્યયન પ્રત્યાખ્યાન ક્રિયા છે, પાંચમું મહાધ્યયન અનાચારશ્રુત છે, છઠું મહાધ્યયન આદ્રકુમારનું છે અને સાતમું મહાધ્યયન नाहीय छे. , સંત સપ્તાહમાં–૪૯ દિનરાતમાં સમાપ્ત થનારી ભિક્ષુપ્રતિમા છે. ૪૯દિનરાત પર્યન્ત આ ભિક્ષુપ્રતિમાની આરાધના કરાય છે આ ભિપ્રતિમાની આરાધના કરનાર સાધુ પ્રથમ સપ્તાહમાં પ્રતિદિન એક દત્તિ આહારની અને એક દક્તિ પાણીની ગ્રહણ કરે છે. બીજા સપ્તાહમાં પ્રતિદિને બે દક્તિ આહારમી અને બે દક્તિ પાણીની વ્રહણ કરાય છે. ત્રીજા સપ્તાહમાં ત્રણ દેત્તિ આહારની અને ત્રણ દક્તિ પાણીની ગ્રહણ કરાય છે. ચોથા સપ્તાહમાં પ્રતિદિન ચાર દત્ત આહારની અને ચાર દત્તિ પાણીની ગ્રહણ કરાય છે. પાંચમાં સપ્તાહમાં પ્રતિદિન આહારની પાંચ દત્તિ અને પાણીની પાંચ દત્તિ ગ્રહણ કરાય છે. છઠ્ઠા સપ્તાહમાં પ્રતિદિન આહારની ૬ દંતિ અને પાણીની ૬ દત્તિ કહેણ કેરાધે છે સાતમા સપ્તાહમાં પ્રતિદિન આહારની સાત દત્તી અને
स्था०-७१