________________
२३
सुभाटीका स्था. ५९ २ २.५ स्त्रीगतक्रियाविशेषनिरूपणम् श्वश्वादिजनः तस्या योनौ शुक्रपुद्गलान् अनुप्रवेशयेत् । इति चतुथै स्थानम् । तथा शीतोदकविकटेन-शीतोदकरूपं यद् विकटं समयपरिभाषया जलं तेन आचामन्या:-शौचं कुर्वत्या, तस्याः स्त्रियो योनिमध्ये तज्जलस्थिताः शुक्रपुद्गला अनुप्रविशेयुरिति पश्चमं स्थानम् । इत्येतैरुपरिनिर्दिष्टैः पञ्चभिः कारणैः स्त्री पुरुषासं. गताऽपि गर्भ धरेदिति ।। सू० ५ ॥
यैः स्थानः पुरुषेण संगताऽपि स्त्री गर्भ न धरेत् , तानि स्थानानि पाइ__मूलम्-पंचहि ठाणेहिं इत्थी पुरिसेण सद्धि संवसमाणा. वि गभं नो घरेज्जा, तं जहा-अप्पत्तजोठवणा १, अइकंतजो. वह गर्भवती हो सकती है, इस तृतीय कारणका भाव ऐसा है, कि कोई शीलवती स्त्री अपने शीलकी तो रक्षा करना चाहती है, और पुत्रकी अभिलाषावाली भी बनी हुई है, तो वह पर पुरुषके साथ संगम नहीं करती हुई भी यदि शुक पुद्गलोंको अपने हाथसेही अपनी योनिके भीतर रख लेती है, तो ऐसी हालत में वह गर्भवती हो सकती है, चतुर्थ कारण इस प्रकारले है, यदि उसकी सास आदि रूप स्त्रोजन उसकी योनिमें शुक्र पुद्गलोंको रख देती है. तो इससे भी वह गर्भवती हो सकती है, पांचों कारण ऐसा है, कि शौचको करते समय उस स्त्रीके योनिके अन्दर पानी लेते समय उस जलमें पतित शुक्र पुद्गल यदि प्रविष्ट हो जाते हैं, तो इससे भी वह गर्भवती हो सकती है, इस तर. हके इन निर्दिष्ट पांच कारणों से स्त्री पुरुषसे अभुक्त होती हुई भी गर्भवती हो सकती है। सू०५॥ ભાવાર્થ એ છે કે-કેઈ શીલવતી સ્ત્રી પુત્રની કામનાવાની છે તે પિતાના શીલનું રક્ષણ કરવા માગતી હોવાથી પરપુરુષ સાથે અબ્રહ્મનું સેવન કરતી નથી પણ કેઈ પુરુષના પતિત વય પુદ્ગલેને પિતાના હાથમાં લઈને પિતાની નિમાં દાખલ કરી દે છે. આમ કરવાથી તે ગર્ભવતી થઈ શકે છે.
ચાથું કારણ નીચે પ્રમાણે છે–જે તેની સાસુ આદિ કોઈ પણ વ્યક્તિ કઈ પુરુષના શુક પુલેને તેની યોનિમાં નાખી દે તો પણ તે ગભર ધારણ કરી શકે છે.
પાચમું કારણ–જાજરૂ ગયા બાદ પાછું લેતી વખતે જે જળનો ઉપગ કરવામાં આવે, તે જળમાં કઈ પુરુષના શુક પુતલે ભળેલાં હોય, તે તે શુક પુદ્ગલે તે સ્ત્રીની નિમાં દાખલ થઈ જાય તે તે સ્ત્રી ગર્ભવતી બની શકે છે. આ પ્રકારના પાંચ કારણેને લીધે પુરુષની સાથે મૈથુનસેવન કર્યા વિના પણ સ્ત્રી ગર્ભવતી થઈ શકે છે. એ સૂ ૫ છે