SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ३६० स्थानाङ्गसूत्रे निरीक्षणा सा क्षेत्रप्रत्युपेक्षणा (२) । या च कालविशेषपर्यालोचना सा कालप्रत्युपेक्षणा (३) । या च पुनः धर्मजागरिकादिरूपा सा भावप्रत्युपेक्षणा (४)॥ उक्तं च-- " किं कयं किंवा सेस, किं करणिज्ज तवं च न करेमि ।। पुवावरत्तकाले, जागरओ भावपडिलेहा ॥ १ ॥ छाया--किं कृतं किंवा शेष किंकरणीयं तपश्च न करोमि ? । पूर्वापररात्रकाले जागरको भावप्रतिलेखा ॥ १ ।। इति । तत्र-प्रत्युपेक्षणायां यः प्रमादा शिथिलता जिनाज्ञातिक्रमो वा स प्रत्युपेक्षणाप्रमादः ।। ६ ॥ इनि । अनेन दशविधसामाचारीलक्षणेषु प्रमार्जनभिक्षाच. र्यादिषु इच्छाकारमिथ्याकारादिपु यः प्रमादः सोऽपि गृहीतः, प्रत्युपेक्षणायाः से निरीक्षण करना है वह क्षेत्र प्रत्युपेक्षणा (पडिलेहणा) है २ जो काल विशेष की विचारणा है वह काल प्रत्युपेक्षणा है ३ जो धर्म के निमित जागरण आदि रूप प्रस्युपेक्षणा (पडिलेहणा ) है वह भाव प्रत्युपेक्षणा (पडिलेहणा) है४ कहा भीहै-"किकय किंवा सेसं"इत्यादि। मैने अभी तक क्या किया है अघ और बाकी मुझे क्या करना है मैं तप नहीं करता है इस प्रकार की जो पूर्वापर-त्रकाल में विचारणा है वह भावप्रतिलेखा है । इल प्रत्युपेक्षगा में जो प्रमाद है शिथिलतो, अथवा जिनेन्द्र भगवान् की आज्ञा का अतिक्रम करना है वह प्रत्युपेक्षणा प्रमाद है ॥६॥ इस कथन से दश प्रकार की सामा. चारी रूप जो प्रमान भिक्षाचर्या आदि हैं एवं इच्छाकार मिथ्याकार आदिकों में जो प्रमाद है वह गृहीत हो गया है। क्योंकि प्रत्यु તેનું નામ ક્ષેત્ર પ્રત્યુપેક્ષણ (ક્ષેત્ર પડિલેહણા) છે. કાળવિશેષની જે વિચારણા છે તેનું નામ કાળ પ્રત્યુપેક્ષણ છે. ધર્મને નિમિત્તે જે જાગરણ આદિ રૂપ પ્રત્યુપેક્ષણ (પડિલેહશા) છે તેનું નામ ભાવ પ્રત્યુપેક્ષણ (પડિલેહણા) छ. ४ह्यु ५ छे : " किं कय किं वा सेस" त्यादि મેં હજી સુધી શું કર્યું અને હવે મારે શું કરવાનું બાકી છે ? હું તપ તે કરતો નથી, મારું થશે ? ” આ પ્રકારની પૂર્વાપર રાત્રિકાળમાં જે વિચારણા ચાલે છે તેનું નામ ભાવ પ્રતિ લેખના છે. આ પ્રત્યુપેક્ષણમાં જે પ્રમાદ છે-શિથિલતા છે, અથવા જિનેન્દ્ર ભગવાનની આજ્ઞાનું જે ઉલ્લંઘન થાય છે તેનું નામ જ પ્રયુક્ષિણ પ્રમાદ છે આ કથન દ્વારા દસ પ્રકારની સમાચારી રૂપ જે પ્રમાર્જન, ભિક્ષાચર્યા આદિ છે, તેમાં જે પ્રમાદ છે તે પ્રમાદ તથા ઈચ્છાકાર મિથ્યાકાર આદિ કે માં જે પ્રમાદ છે, તે ગૃહીત થઈ
SR No.009310
Book TitleSthanang Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages773
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy