________________
स्थानात सूत्र
कपायममादः–कपायाः=क्रोधादयः, तद्रूपस्तज्जनितो वा प्रमादः । उक्तं च- " चित्तरत्नम संक्लिष्टमान्तरं धनमुच्यते ।
यस्य तन्मुपितं दोपै (क्रोधादिरूपै ) स्तस्य शिष्टा (अवशिष्टाः ) विपयः इति ॥ ४ ॥
३५८
तथा - द्यूतप्रमादः - द्यूतं - प्रसिद्ध, तद्रूपस्तज्जनितो वा प्रमादः । उक्तंचात्र - " द्यूतासक्तस्य सचित्तं धन कामाः सुचेष्टितम् ।
नयन्त्येव परं शीर्ष, नामापि च विनश्यति ॥ १ ॥ इति ५ ॥
कषाय रूप प्रमाद कपाय प्रमाद है अथवा क्रोधादि कंपायों से जन्य जो प्रमाद है वह कषाय प्रमाद है । कहा भी है
" चित्तरत्नम संक्लिष्टं " इत्यादि ।
पायों से अक्लिष्ट जो चित्त है वही एक अन्तर रत्न कहा गया है । जिसका यह चित्त रूपी रत्न कपाय रूप दोषों से चुरालिया गया है उसके पास दुनिया भर की विपत्तियां आती रहती हैं और उसे दुःखित किया करती हैं ।
द्यून जुवा खेलना रूप जो प्रसाद है वह द्यूतप्रमाद है अथवा द्यूत से जन्य जो प्रसाद है वह द्यून प्रमाद है । कहा भी है- तासक्तस्य सच्चित्तं " इत्यादि ।
द्यूतक्रीडा में आसक्त हुए प्राणी का चित्त, धन, काम शुभचेष्टायें
હવે કષાય પ્રમાદનું સ્વરૂપ સ્પષ્ટ કરવામાં આવે છે—કષાય રૂપ જે પ્રમાદ છે તેનું નામ કષાય પ્રમાદ છે. અથવા ક્રોધાદિ કષાયેાથી જનિત જે પ્રમાદ છે તેનું નામ કાય પ્રમાદ છે. કહ્યું પણ છે કે—
" चित्तरत्नमसंक्लिष्टं " त्याहि
કષાયેાથી અસલિષ્ટ ( રહિત ) જે ચિત્ત છે, તેને જ એક આન્તર રત્ન રૂપ કહ્યુ છે. જેનુ તે ચિત્ત રૂપી રત્ન કષાય રૂપ દોષા દ્વારા ચારી લેવામાં અથવા ખૂંચવી લેવામાં આવ્યુ છે એવા જીવની પાસે દુનિયાભરની વિપત્તિએ આવતી રહે છે અને તેને દુઃખિત કર્યાં કરે છે,
રૂપ
હવે વ્રતપ્રમાદનું સ્વરૂપ પ્રકટ કરવામાં આવે છે. દ્યૂત ( જુગાર ) રમવા જે પ્રમાદ છે તેનું નામ ધૃતપ્રમાદ છે. અથવા દ્યૂતથી જન્ય જે પ્રમાદ છે તેનું નામ ધૃતપ્રમાદ છે. કહ્યુ... પણુ છે કે :
८८
द्यूतासक्तस्य सच्चित्तं " इत्याहि
વ્રતક્રિયામાં આસક્ત થયેલા જીવનું ચિત્ત, ધન, કામ-શુભચેષ્ટાઓ અને