________________
सुधा टीका स्था० ६ सु० ८ संसारजीवनिरूपणम् त्रसकायिकान्तानां मध्ये कुतश्चित् आगत्य उत्पधेत जायेत । इत्थं पडागतिकत्व. मुक्त्वा सम्पति षड्गतिकत्वमाह-से चेव णं' इत्यादिना । स एव खलु पृथिवीकायिकः यः पृथिवीकायिकादेः कुतश्चित् समागत्य पृथिवीकायिकस्वेन समु त्पन्नः स एव पृथिवीकायिको जीवः पृथिवीकायिकत्वं विप्रजहत् परित्यजत् पृथिवीकायिकतया वा यावत् त्रसफायिकतया वा गच्छेदिति । एवमेव अप्कायिकादि त्रसकायिकान्तानापि पडागतिकत्व पड्गतिकत्वं च वो व्यमिति ।।०८। कर पुनः पृथिवीकायिकमें उत्पन्न हो सकता है, अपकायिकमें उत्पन्न हो सकता है, तेजस्कायिको उत्पन्न हो सकता है, वायुकायिक उत्पन्न हो सकता है, बनस्पतिकायिक में उत्पन्न हो सकता है और त्रसकायिकमें भी उत्पन्न हो सकता है, इसी तरहले यह पृथिवीकायिकसे आकर पृधित्रीकायिकमें उत्पन्न हो सकता है, अप्कायिकले आकर पृथिवीकारिकमें उत्पन्न हो सकता है, यावत् प्रसकायिकसे आकर पृथिवीकाथिकलें उत्पन्न हो सकता है, इस प्रकोरसे छह गतिमें जाने का और छह गति से आने का कथन करके अब सूत्रकार अप्कायिक आदिकों में भी षद गति में जाने का और षट् गतिसे आनेका कथन इलो प्रकारसे कर लेना चाहिये ऐसा समझते हैं, इसमें जैसा कथन पृथिवीकायिकमें किया गया है, वैसाही कथन यहां पर भी कर लेना चाहिये और यह सब करन वसकायिक तक करना चाहिये । स०८॥ કાયિમાં પણ ઉત્પન્ન થઈ જાય છે, અથવા અપ્રકાયિમાં અથવા તેજસ્કાયિકમાં અથવા વાયુકાયિકમાં અથવા વનસ્પતિકાયિકમાં અથવા ત્રસાયિકમાં ઉત્પન્ન થઇ જાય છે. એ જ રીતે જીવ પૃશિવકાવિકમાંથી આવીને ફરી પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થઈ શકે છે, અપ્રકાયિકમાંથી આવીને પણ પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થઈ શકે છે, અને ત્રસકાયિક પર્વતની કઈ પણ પર્યાયમાંથી આવીને - પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થઈ શકે છે. આ પ્રકારે છ ગતિમાં જવાનું અને છે ગતિમાથી આવવાનું કથન કરીને હવે સૂત્રકાર અપૂકાયિક આદિમાંથી છે ગતિમાં જવાનું અને છ ગતિમાંથી અપૂકાયિક આદિકમાં આવવાનું કથન પણ - એ જ પ્રમાણે કરી લેવાનું સૂચન કરે છે. એટલે કે અપ્રકાયિકથી લઈને વસકાયિક પર્યન્તના જીવે પણ પિતાપિતાનું તે ગતિનું આયુષ્ય પૂરૂ કરીને પૃથ્વીકાયિકથી લઈને ત્રસકાયિક પર્યન્તના છએ પ્રકારના છમાં ઉત્પન્ન થઈ શકે છે. અને અપૂકાયિકમાં પૃથ્વીકાયિક આદિ છએ પ્રકારના છની આગતિ થઈ શકે છે એ જ પ્રમાણે ત્રસકાયિક પર્યતન ની ગતિ અને આગતિ