________________
षष्ठं स्थानका प्रारभ्यते-- उक्तं पञ्चमं स्थानम् , सम्प्रति संख्याक्रमप्राप्त पष्ठं स्थानमुच्यते । अस्य च पूर्वेण सहायमभिसम्बन्धः-पूर्वस्मिन् स्थाने जीवादिपर्यायाः प्ररूपिताः अत्रापि तेषामेव प्ररूपणा क्रियते, इत्यनेन सम्बन्धेन आयातस्य अस्य षष्ठस्थानकस्येदमादिम सूत्रम्-"छहिं ठाणेहि इत्यादि
अस्यानन्तरसूत्रेण सहायं सम्बन्धः
अनन्तर स्थानकान्तिमसूत्रे 'पञ्चगुणरूक्षाः पुद्गला अनन्ताः प्रज्ञप्ताः, इत्युक्तम् , एपां पुद्गलानां प्रज्ञापकत्वमर्थतरतीर्थकराणां, सूत्रतश्च गणधराणां भवति, ते च यगुणयुक्ताएव भवन्तीति तान् गुणान् प्रदर्शयति
॥छठा स्थानका प्रथम उद्देशक ।। पांचवां स्थान कहा जा चुका है, अब संख्याके क्रमसे प्राप्त हुआ छठा स्थान कहा जाता है, इसका पूर्व स्थानके साथ ऐसा सम्बन्ध है, कि पूर्वस्थानमें जीवादि पर्याये प्ररूपित हुई हैं, यहां पर भी वे ही प्ररूपित की जा रही हैं, तथा पांचवे स्थानके अन्तके सूत्रके साथ इस छठे स्थानके प्रथम स्त्रका सम्बन्ध ऐसा है, कि पांचवें स्थानके अन्तिम सूत्रमें जो पंच गुणे रूक्ष पुगल स्कन्ध अनन्त कहे गये हैं, सो इनकी ऐसी अर्थ रूपसे प्रज्ञापना तीर्थकरों ने की है, और सन्न रूपले प्ररूपणा गणधरोने को है, अत: जिन शुगोंसे युक्त होते हैं, उन्हीं गुणोंका अव सूत्रकार कथन करते हैं-'छहिं ठाणेहि संपन्ने अणगारे' इत्यादि ॥
-- स्थान देश १ - પાંચમાં સ્થાનનું કથન સમાપ્ત થયું. હવે છઠ્ઠા સ્થાનનું કથન કરવામાં આવે છે. પૂર્વ સ્થાન સાથે તેને સંબંધ આ પ્રકારને છે
પૂર્વ સ્થાનમાં જીવાદિ પર્યાયની પ્રરૂપણા કરવામાં આવી છે, અહીં પણ તેમની જ પ્રરૂપણા કરવામાં આવશે, પાંચમાં કથાનકના છેલલા સૂત્ર સાથે આ સ્થાનના પહેલા સૂત્રને સંબંs આ પ્રકાર છે-પાંચમાં સ્થાનના અંતિમ સૂત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે પાંચ ગણી રૂક્ષતાવાળા પુદ્ગલસ્કન્ધ અનંત કહ્યા છે. તેમની અર્થરૂપે આ પ્રકારની પ્રજ્ઞાપના તીર્થકરેએ કરી છે, અને સત્ર રૂપે પ્રરૂપણુ ગણધરોએ કરી છે તે ગણધર જે ગુણોથી યુક્ત હોય છે તે ગુણેનું સૂત્રકાર હવે કથન કરે છે. - "छहि ठाणेहि संपन्ने अणगारे " त्याह