________________
%3D
રદર
स्थानाङ्गले नाम् अनन्तानुवन्ध्यादि-कर्मपदेशानाम् ४। तथा-द्विधारच्छेदनम्-२ धारे यस्य तद् द्विधारं, तच्च तच्छेदनं च ५। उपलक्षणत्वात्-त्रिधारच्छेदनादिकमपि ग्रामम् । तच क्षुरखगचकादिकम् । छेदनशब्दसाभ्यादिदमत्रोक्तमिति ॥ सू० २२ ॥ यवसे बुद्धि द्वारा छेद नरूप विभाग है, वह प्रदेशच्छेदन है । जीवादि द्रव्यकोही विभाग द्वयरूप छेदन करना यह विधाच्छेदन है, यह विधाकारक छेदनादिकोंका भी उपलक्षण है । अथवा-उत्पत्तिरूप उत्पादका जो छेदन विरह है, यह उत्पादच्छेदन है, जैसे-नरकगतिमें १२ मुहूर्त १ तथा व्ययरूप उद्वर्तनका जो छेदन है, वह व्ययच्छेदन है, जैसे नरकगतिमें १२ मुहूर्त बन्धनका जो विरह है, वह बन्धच्छेदन है, यह उपशान्त मोहवाले जीवके सात प्रकार के कर्मवन्धकी अपेक्षासे होता है, ३। प्रदेश विरहका नाम प्रदेशच्छेदन है, यह विसंयोजित अनन्तानुघन्धि आदि कर्म प्रदेशोंका होता है तथा द्विधारच्छेदन, दो हैं धारा जिसकी वह द्विधार है ऐसा द्विधाररूप जो छेदन है, वह द्विधारच्छेदन है ५। उपलक्षण होनेसे इस पद द्वारा विधारच्छेदन आदिका भी ग्रहण कर लेना चाहिये ऐसा वह द्विधारच्छेदन क्षुर खड्ग चक्र आदि रूप होता है, छेदन धर्मकी समानताले यह यहीं कहा है ।। सू० २२ ॥ નિવિભાગ અવયવની અપેક્ષાએ બુદ્ધિ દ્વારા છેદન રૂપ જે વિભજન છે તેનું નામ પ્રદેશછેદન છે. જીવાદિ દ્રવ્યનું જ બે વિભાગ રૂપ છેદન કરવું તેનું નામ દ્વિધાછેદન છે. આ કથન ત્રિવિભાગકારક છેદનનું પણ ઉપલક્ષણ છે.
અથવા–ઉત્પત્તિ રૂપ ઉત્પાદનનું જે છેદન (વિરહ) છે, તે ઉત્પાદન છેદન છે. જેમકે નરકગતિમાં ૧૨ મુહૂર્તને વિરહકાળ હોય છે. વ્યય રૂપ ઉનાનું જે છેદન છે, વિરહ છે. તેનું નામ વ્યયડેદન છે જેમકે નરકમાં ૧૨ મુહૂર્ત પ્રમાણ જે બન્ધનને વિરહ છે તેનું નામ બન્યછેદન છે. તે ઉપશાન્ત મેહવાળા જીવના સાત પ્રકારના કર્મબન્ધની અપેક્ષાએ થાય છે.
પ્રદેશ વિરહનું નામ પ્રદેશચ્છેદન છે. તે વિસજિત અનતાનુબધી આદિ કર્મપ્રદેશોનું થાય છે. તથા દ્વિધારછેદન જેની બે ધારા છે તેને દ્વિધાર કહે છે એવું જે દ્વિધારરૂપ છેદન છે તેને દ્વિધારછેદન કહે છે. ઉપલક્ષણની અપેક્ષાએ અહીં ત્રિધાર છેદન આદિ પણ ગ્રહણ કરવા જોઈએ એવું તે દ્વિધારછેદન અસ્ત્રો, તલવાર, ચક આદિ રૂપ હોય છે. છેદન ધર્મની સમાનતાને લીધે અહીં તેનુ કથન કરવામાં આવ્યું છે. એ સૂ. ૨૨ છે