________________
सुधा टीका स्था०५ उ०३ सु०५ विशेषतो सचेतनस्य निरूपणम्
१९५
नकुश:- शिथिलाचारितया करचरणप्रक्षालनं नयनादिमलाद्यपनयनं च यः शरीरसौन्दर्यार्थं करोति सः । उपकरणवकुशश्च य. अकाल एव चोलपट्टादिकं प्रक्षाल्य पात्रादिकं च तैलेन चमत्कृत्य विभूपार्थं धारयति सः । उभयेऽप्येते प्रभूतवस्त्रपात्रादिरूपाम् ऋद्धिं 'एते गुणवन्तो विशिष्टाः साधवः' इत्यादि प्रवादरूपां स्पातिं च कामयन्ते, सातगौरवयुक्ततयाऽहोरात्रानुष्ठेयक्रियासु नोघुञ्जते, घृष्टजङ्घतैलाभ्पचितशरीरत्वादिना एपां शिष्यपरिवारोऽसंयमयुक्तो भवति, तथासर्व देशच्छेदार्दा तिचारजनितशवलत्वेनैते बहुच्छेदशबलयुक्ताचापि भवन्तीति प्रक्षालन एवं नयन आदि के मलादिक का अपनयन शारिरिक सौन्दर्य के निमित्त करता है वह शरीर बकुश है । तथा जो अकाल में ही चोलक आदि का प्रक्षालन करके एवं पात्रादिकों को तैलसे चिकना करके सौन्दर्य के निमित्त धारण करता है वह उपकरण बकुश है । ये दोनों भी वस्त्र पात्रादि रूप ऋद्धि को तथा ये " गुणशाली विशिष्ठ साधुजन हैं " इत्यादि प्रवादरूप ख्याति को कामनावाले होते है, सात गौरव युक्त होने के कारण रातदिन की अनुष्ठेय क्रियाओं में ये उपयोग पूर्वक प्रवृत्ति करनेवाले नहीं होते हैं। जङ्घादिकों में तेल की मालिश करने से एव चिकनाचुपड़ा शरीर आदि रखने से इनका शिष्य परिवार असंयम युक्त होता है तथा सर्वदेश संयम को छेदने के योग्य जो अतिचार होते हैं अर्थात् समस्त रूपसे संयम को या देशरूपसे संयम को छेदने योग्य जो अतिचार हैं, उन अतिचारों को ये सेवन करते हैं, વારવાર પ્રક્ષાલન કરે છે, અને આંખ, કાન આદિના મેલ વારવાર કાઢયા કરે છે-આ બધુ' શરીર સૌદર્ય નિમિત્તે કરનાર સાધુને શરીર ખકુશ કહે છે. જે સાધુ અકાળે ચાલપટ્ટક આદિનું પ્રક્ષાલન કરીને અને પાત્રાદિકાને તેલ અથવા વાર્નિશ આદિ વડે મુલાયમ અને ચળકતાં કરીને સૌને નિમિત્તે ધારણ કરે છે, તે સાધુને ઉપકરણ અકુશ કહે છે. આ બન્ને પ્રકારના સાધુએ વજ્રપાત્રાદિ રૂપ ઋદ્ધિની અને આ ગુણસ'પન્ન વિશિષ્ટ સાધુજન છે ” આ પ્રકારની ખ્યાતિની કામનાવાળે! હાય છે.
"C
સાત ગૌરવયુક્ત હાવાને કારણે રાતદિનની અનુષ્ઠેય ક્રિયાએમાં તેએ ઉપયેાગપૂર્વક પ્રવૃત્તિ કરનારા હાતા નથી. 'ધ આદિપુર તેલનુ' માલિશ કરવાથી અને સ્નિગ્ધ શરીરાદિ રાખવાને કારણે તેમને શિષ્ય પરિવાર પશુ
અસ યમયુક્ત હાય છે, તથા સમરત રૂપે સયસનુ' છેદન કરનારા અથવા દેશ રૂપે સયમનું છેઝન કરનારા જે અતિચારે છે તેમનુ તેએ સેવન કરતા હોય છે તેથી તેમને સંયમ અતિચારયુક્ત હોય છે