________________
१२८
स्थानागसूत्रे इत्यन्तमिति । सम्पति भरतादीनि क्षेत्राणि, तत्रस्थितपर्वनादीश्च पञ्चस्थानत्वेन प्ररूपयितुमाह- समयबखेत्तेणं' इत्यादि समयक्षेत्रे समयः आदित्यगतिसमभिव्यज्यमानऋत्वयनादिकालः, तद्युक्तं क्षेत्रं समयक्षेत्रं, मनुष्यक्षेत्रमित्यर्थः, तस्मिन् पञ्च भरतानि पञ्च ऐस्वतानि, यावत्करणात् पञ्च हैमनतानि पञ्च हैरण्य वतानि, एवमितोऽन्यान्यपि क्षेत्राणि भावनीयानि, तथा तत्र 'शब्दापातिनः पर्वतानार र पञ्च मन्दराः पञ्च मन्दरचूलिकाः' इत्यन्तः सर्वोऽपि पाठश्चतुम्थानक द्वितीयो शकवद् वाच्यः । परन्तु इघुकारपर्वताश्चत्वार एव सन्ति, अतस्तेऽत्र न वाच्याः । अत एवाह-' णवरं उमुयारा नत्थि' इति ।'मू० २४॥ स्त्र से लेकर "वग्वारा दहा य उच्चत्तं माणियव्वं' यहां तक मुत्र कहा है।
अब सूत्रकार समयक्षेत्रमें अढाइद्वीप मनुष्यक्षेत्र में भरतादि क्षेत्रों की और उम में रहे हुए पर्वन आदिकों की प्ररूपणा पांचस्थान कसे करते हुए कहते हैं कि “ समयक्खेत्तेणं " इत्यादि
आदित्यकी गतिसे प्रकट होने योग्य ऋतु अयन आदि रूप समय से युक्त जो क्षेत्र है वह लमयक्षेत्र है, ऐला समयक्षेत्र मनुष्यक्षेत्र दाई द्वीप हैं । इन मनुष्यक्षेत्र में पांच भरत पांच ऐश्वत यावत्-पांच हैमवत पांच हैरण्यवत और इनसे भी अन्य और भी क्षेत्र हैं, तथा शब्दापाती पर्वतोंसे लेकर पांच मन्दर और पांच अन्दर चूलिकाएँ हैं । इत्यादि यहां तकका सब पाठ चतुर्थ स्थानकके द्वितीय उद्देशककी नरहसे कह लेना चाहिये । परन्तु इषुकार पर्चन चारही हैं, अतः वे यहां नहीं कहना संडे" थी सन " वखारा दहाय उच्चत्तं भाणियव्य " मा सूत्रपा४ पयનના લખાણ દ્વારા વ્યક્ત કરી છે.
હવે સૂત્રકાર સમક્ષેત્રમાં (મનુષ્યક્ષેત્રમાં) રહેલાં ભરતાદિ ક્ષેત્રની અને તેમાં આવેલા પર્વતાદિકેની પાંચ સ્થાનકની અપેક્ષાએ પ્રરૂપણ કરે છે. ___“समयखेत्तेण" त्यादि-सूर्य नी गति 43 ५४८ यतां तु, मयन આદિ રૂપ સમયથી યુક્ત જે ક્ષેત્ર છે, તેને સમયક્ષેત્ર કહે છે. એવું સમયક્ષેત્ર (મનુષ્યક્ષેત્ર) અઢી કપ છે. આ મનુષ્યક્ષેત્રમાં પાંચ ભારત, પાંચ ઐરાવતા યાવતુ પાંચ હૈમવત, પાંચ હૈરયત અને તે સિવાયના બીજાં ક્ષેત્રે પણ છે. વળી ત્યાં શબ્દાપાતી પર્વતથી લઈને પાંચ મન્દર અને પાંચ મન્દર ચૂલિકાઓ પર્યન્તનું બધું છે. ચોથા સ્થાનકને બીજા ઉદ્દેશામાં આ વિષયને અનલક્ષીને જેવું કથન કરવામાં આવ્યું છે, તેવું કથન અહીં પણ ગ્રહણ કરવું જોઈએ, પરંતુ પુકાર પર્વત ચાર જ છે, તેથી અહીં તેમનું કથન