SearchBrowseAboutContactDonate
Page Preview
Page 631
Loading...
Download File
Download File
Page Text
________________ सुधाटीका स्था०५उ०रसू०२४ तीर्थङ्कराणां चधनादिनिरूपणम् रिताम् अनगारभावं-श्रमणत्वं प्रबजिता प्राप्तः ३। चित्रामु चैत्रपौर्णमास्यां तस्य अनन्तम्-अनन्त पर्यायत्वात् , अनुत्तरं-सकलज्ञानप्राधान्यात् , निव्याघातम्-अप तिपातित्वेन व्याघातरहितत्वात् , निरावरणम्-सर्वथा स्वावरणक्षयात् कटकुडयाघावरणाभावाद्वा, कृत्स्नम् सकलपदार्थविषयत्वात् , परिपूर्ण-स्वावययापेक्षया पौर्णमासीचन्द्रपदखण्डत्वात् , अनन्तादिपरिपूर्णान्तविशेषणविशिष्टं किम् इत्याहकेवलवरज्ञानदर्शनम्-केवलं-ज्ञानान्तरसाहाय्यानपेक्षत्वात् संशुद्धन्वादवा, अतएवचित्रानक्षत्रर्मेही चैत्र पौर्णमासीके दिन इन्होंने केवलज्ञान और केवल दर्शन प्राप्त कियाहै, यह केवलज्ञान केवलदर्शन अनन्तपर्यायको विषय करनेवाला होनेसे अनन्त होता है, सकल ज्ञानों में प्रधान होनेसे अनुत्तर होताहै, अप्रतिपाती होनेसे नियांधान होताहै,अपने प्रतिपक्षी कर्मके सर्वथा विनाश होनेसे निरावरण होता है, अथवा कट चटाई कुड्यादि (दिवाल) रूप आवरणसे इसका प्रतिघात नहीं होता है, रूपी अरूपी समस्त पदार्थों को और समस्त उनकी पर्यायौंको यह विषय करनेवाला होताहै, इसलिये कृत्स्न होताहै, पौर्णमासीका चन्द्रमण्डल जिस प्रकार अपने अवयवोंसे परिपूर्ण होता है, उसी प्रकार से यह भी अपने अवयवोंसे परिपूर्ण होता है। केवल इसलिये कहा गया है, कि यह अपने विषयको जानने के लिये अन्य ज्ञानोंकी सहायतावाला नहीं होता है, अथवा अत्यन्त शुद्ध होता है, अतएव अन्य ज्ञानोंकी अपेक्षा (૪) ચિત્રા નક્ષત્રમાં જ ચિત્રી પૂનમને દિવસે જ તેમણે કેવળજ્ઞાન અને કેવળદર્શનની પ્રાપ્તિ કરી હતી, તે કેવળજ્ઞાન અને કેવળદર્શન અનઃ પર્યાયને વિષય કરનારૂ-તેમનું પ્રતિપાદન કરનારૂ હોવાથી અનન્ત હોય છે તે સકળ જ્ઞાને માં શ્રેષ્ઠ હોવાથી અનુત્તર હોય છે તે અપ્રતિવા ની હોવાથી નિઘાત હોય છે. પિતાના પ્રતિપક્ષી કમને સર્વથા વિનાશ થઈ જવાથી તે નિરાવરણ હોય છે. એડલે કે ચટ્ટાઇ, દીવાલ આદિ આવરણથી તેને પ્રતિઘાત થત નથી. રૂપી અરૂપી સમસ્ત પદાર્થોને અને તેમની સમસ્ત પર્યાને તે વિષય કરનારું હોય છે, તેથી તે કૃશ્ન હોય છે. પૂનમને ચન્દ્ર જેમ સેબે કલાએથી પરિપૂર્ણ હોય છે- સમસ્ત અવયથી પરિપૂર્ણ હોય છે, તેમ આ જ્ઞાન પણ પિતાના સમસ્ત અવયથી પરિપૂર્ણ હોય છે તેને કેવળ વિશેષણ લગાડવાનું કારણ એ છે કે તે પિતાના વિષયને જાણવા માટે અન્ય જ્ઞાનની સહાયતાની અપેક્ષા રાખતું નથી. અથવા અત્યંત શુદ્ધ હવાને કારણે તેને
SR No.009309
Book TitleSthanang Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy