SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ४२५ सुधा टीका स्था० ४७४ सू०२८ चतुर्विधवुद्धिनिरूपणम् " भरनित्थरणसमत्था त्रिवग्गमुत्तत्थगहियपेयाला । उभओलोगफलवई विणयसमुत्था हवइ बुद्धी ।। १॥" छाया-" भरनिस्तरणसमर्था त्रिवर्गमूत्रार्थगृहीतसारा । ___ उभयलोसफलवती विनयसमुत्था भवति बुद्धिः ॥ १ ॥" इति । यथा-नैमित्तिकसिद्धपुत्रशिष्यादीनामिति । २ तथा-कामिका-कर्मणो जाता कार्मिका कर्मजा, तत्र - कर्म अनाचार्य कादाचित्कं वा, शिल्प-साचार्य नित्यव्यापारो वा भवति, कर्मणो जाता बुद्धिः। यद्वा-सा कर्माऽऽग्रहप्राप्तकर्मतत्त्वा कर्माभ्यासपर्यालोचनाम्यां विस्तारमासा प्रशंसाफलशालिनी च, यदाह " उवयोगदिट्ठसारा, कम्मपसंगपरिघोलणविसाला । ___ साहुक्कारफलबई, कम्मसमुत्था हवइ बुद्धी ।। १ ।।" सोही कहा है-" भरनित्थरणसमत्थो" इत्यादि । इस गाथा का अर्थ स्पष्ट है यह बुद्धि नैमित्तिकके सिद्धपुत्र और उसके शिष्य आदिकोंके हुई कही गई है जो धुद्धि कमसे उत्पन्न होती है वह कार्मिका घुद्धि है, यहां अना. चार्यक (विना आचार्य) अथवा कादाचित्क या साचार्यक (आचार्य सहित) अथवा नित्यव्यापार ये कर्मशब्दसे लिये गयेहैं, जैसे शिल्प यह साचार्यक है, क्योंकि यह विना गुरूके नहीं आताहै, यहा यह बुद्धि कर्मको सीखनेके आग्रहसे प्राप्त कार्य के सारवाली हो जाती है, और अभ्यास करते २ या उसका विचार करते २ भी यह प्राप्त हो जाती है, हर जगह इस बुद्धिवालेको प्रशंसा प्राप्त होती है । सो ही कहा है-" उवओगदिसारा" इत्यादि। " भरनित्थरणसमत्था " त्या-! प्रानी मुद्धिमत्तना સિદ્ધિપુત્ર અને તેના શિષ્ય વગેરેમાં હતી, એવું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. જે બુદ્ધિ કર્મ દ્વારા ઉત્પન્ન થાય છે, તે બુદ્ધિને કામિકા બુદ્ધિ કહે છે. અહીં અનાચાર્ય, (વિના આચાર્યના) અથવા કયારેક સાચાયક (આચાર્ય યુક્તતા) અથવા નિત્યવ્યાપાર આપને કર્મ શબ્દથી ગ્રહણ કરવામાં આવેલ છે. જેમકે શિલ્પકળા એ સાચાર્ય, કમ ગણાય છે, કારણ કે ગુરુની સહાયતા વિના તે કળા શીખી શકાતી નથી. અથવા આ કાર્મિકા બુદ્ધિ એવી હોય છે કે કંઈ કર્મને શીખવાને માટે આગ્રહવાળી હોય છે તેથી સ્વપ્રયત્નથી પણ તે પ્રાપ્ત થઈ જાય છે એટલે કે ગુરુની સહાયતા વિના જાતે જ અભ્યાસ કર્યા કરવાથી અને તે વિષે વિચાર કરવાથી પ્રાપ્ત થઈ જાય છે. આ પ્રકારની બુદ્ધિથી સંપન્ન વ્યક્તિની બધે પ્રશંસા થાય છે. કહ્યું પણ છે કે स०-५४
SR No.009309
Book TitleSthanang Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy