SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानास्त्रे यथा-नटपुत्ररोहकादीनामिति । १ तथा-चैनयिकी-विनयो-गुरुशुश्रुपा, तेन निता वैनयिकी विनयरूपकारणजन्या, यद्वा-विनय एव वैनयिका, विन यादिलाहक, स प्रधानो यस्याः सा वैयिकप्रधाना, सैव वैनयिकी अत्र 'विनाऽपि प्रत्ययं । पूर्वोत्तरपदयो वा लोपो वाच्यः' इति वार्तिकेन प्रधानपदलोपे स्त्रियां ठगन्तत्वाडीपि साधुता वोध्या। ____ यद्वा-कार्यमात्रसाधनसमर्था धर्मार्थकामशासम्मुत्रार्थसारग्रहणवती लोकद्वयफलसम्पन्ना बुद्धि वैनयिकी, यदाहनहीं देखे हुए हानसे कभी नहीं सुने, और मनसे भी कभी नहीं विचारे हुए पदार्थका उसी क्षणमें विशुद्ध रूपले ग्रहण कर लेती है, यह अव्या. हत (सफल) फलबाली होती है, लटपुत्र गोहक आदिकोंके यह बुद्धि हुई है ऐला शास्त्रों का लेख है। गुरुकी शुश्रूषा करना यह विनय है, इस विनयसे जो बुद्धि उत्पन्न होती है वह वैनयिकी बुद्धि है अतः यह विलयरूप कारणसे जन्य होती है अथवा-विनयही वैनयिक है विनयसे ठक प्रत्यय करने पर यह " वैनयिक" शब्द बन जाता है यह बिनयही जिसमें प्रधान होता है वहीं बैनयिकी है-बैनयिक प्रधान बुद्धि वैनयिकी है पहा-कार्य मात्रके साधन करने में समर्थ और धर्मशान, अर्थशास्त्र एवं कामशास्त्र इनके नूनोंके अर्थरूप सारको ग्रहण करनेवाली जो लोकलयके फलले सम्पन्न बुद्धि होती है, वह बैनयिकी घुद्धि है। સાંભળેલા અને મનથી કદી નહીં વિચારેલા પદાર્થને પણ આ બુદ્ધિ વિશુદ્ધ રૂપે ગ્રહણ કરી લે છે અને અવ્યાહત (સફલ) ફલવાળી હોય છે. નટપુત્ર રેહકમાં આ પ્રકારની બુદ્ધિને સદૂભાવ હતું. તે હકની ઔત્પત્તિકી બુદ્ધિના કેટલાક દેખાતેં નન્દીસૂત્રમાં આપવામાં આવ્યાં છે. ગુરુની શુશ્રુષા કરવી તેનું નામ વિનય છે. તે વિનયને લીધે જે બુદ્ધિ ઉત્પન્ન થાય છે તે બુદ્ધિને વૈનચિકી બુદ્ધિ કહે છે. તે બુદ્ધિ વિનય કારણથી ઉત્પન થતી હોય છે અથવા વિનય જ નયિક छ विनय इक" प्रत्यय गावाथी " वैनयि" १७४ सने छे. ते વિનય જ જેમાં મુખ્ય રૂપે હોય છે તેને વૈનચિકી બુદ્ધિ કહે છે. એટલે કે વિનયિક પ્રધાન બુદ્ધિ જ વિનવિકી છે. અથવા કાર્યમાત્રને સાધવામાં સમર્થ એવી અને ધર્મશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને કામ શાસ્ત્રનાં સૂત્રોના અર્થ રૂપ સારને ગ્રહણ કરનારી અને બન્ને લેકમાં ફલદાયી એવી જે બુદ્ધિ હોય છે તેને વૈનાયિકી બુદ્ધિ કહે છે. કહ્યું પણ છે કે –
SR No.009309
Book TitleSthanang Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy