SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ २४६ स्थांना मेव । एवं साध्यसाधने कालो यापितो भवतीति कालयापनाकारित्वादयं सव. लक्षणो हेतुर्यापक इति । द्वितीयभेदमाह-यावए' इति । स्थापयति पक्ष शीघ्रत या अर्थात् मसिद्धव्याप्तिकतया समर्धयतेति स्थापको हेतुरिति । यथा पर्वतोकहा जा सकता है, क्योंकि नित्यका तो लक्षण " अप्रच्युतानुत्पन्न स्थिर करूपं नित्यं " अप्रच्युत-नाग न हो उत्पन्न न लो और स्थिर रहे वह नित्य है ऐसा कहा गया है इमलिये यह मानना पड़ता है कि अप्रच्युतानुत्पन्नस्विरैफरूपवाले पदार्थमें किसी भी तरहसे न कालकी अपेक्षासे न देशकी अपेक्षासे अर्थ क्रिया होती है अतः नित्यसे भिन्न जो क्षणिक पदार्थ है उसमेंही अर्थ क्रियाकारिता आनी है और इसीसे उसी में सत्त्व व्यवस्थापित होता है इस प्रकारसे सत्व और क्षणिकत्वकी व्याप्ति सिद्ध होकर वह सत्व, क्षणिकत्वसेही व्याप्त सिद्ध हो जाता है । इस प्रकार कहकर वह ौद्ध अपने अभीष्ट साध्यको सिद्ध करने में प्रदत्त सत्य हेतुकी सिद्धि करने में समय व्यतीत करता हैं अतः सत्त्व यह हेतुकाल यापनाकारी होने से अपने साध्यकी सिद्धि कराने में अधिक समयको खर्च करनेवाला होने से यापक होना है____ "थोवए " जो हेतु अपने साध्य के साथ प्रसिद्ध व्याप्तिवाला होनेसे शीघ्रताके साथ उमका स्थापक होता है समर्थन करने वाला होता है ऐसा वह हेतु स्थानक हेतु होता है । जैसे-" पर्वतोऽयं वहिनान् धूमसक्षy प्रमाणे मधु छ-"अप्रयुतानुवन्नस्थिरैकरूपं निस्य" या એમ માનવું પડે છે કે “ જેને નાશ નથી અને જેની ઉત્પત્તિ નથી એવા સ્થિર રૂપ વાળા પદાર્થમાં કઈ પત્ર રીતે-કાળની અપેક્ષાએ અથવા દેશની અપેક્ષાએ—અર્થ કિયા હોતી નથી તેથી નિત્યથી ભિન્ન એ જે ક્ષણિક પદાર્થ છે તેમાં જ અર્થ ક્રિયાકારિતા સંભવિત છે અને તેથી જ તેમાં સર્વ વ્યવસ્થાપિત થાય છે. આ પ્રકારે સત્વ અને ક્ષણિકત્ત્વની બાપ્તિ સિદ્ધ થઈને સત્વક્ષણિકત્વથી જ વ્યાપ્ત સિદ્ધ થઈ જાય છે. આ પ્રકારે કહીને તે બૌદ્ધ પિતાના અભીષ્ટ સાધ્યને સિદ્ધ કરવા માં–પ્રદત્ત સત્ત્વ હેતુની સિદ્ધિ કરવામાં સમય વ્યતીત કરે છે તેથી સત્વરૂપ હેતુ કાળયા નાકારી હોવાથી પોતાના સાથની સિદ્ધિ કરાવવામાં અધિક સમય વ્યતીત કરનાર હોવાથી યાપક રૂપ હોય છે. ___. “ थावए " स्था५४ हेतुना भ ट ४२पामा आव छ-२ હેતુ પોતાના સાધ્યની સાથે પ્રસિદ્ધ વ્યાપ્તિવાળો હોય છે, અને તે કારણે શીઘ્રતાથી તેને સ્થાપક અથવા સમર્થન કરનારે હોય છે, એવા હેતુનું નામ
SR No.009309
Book TitleSthanang Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy