SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानाङ्गवः 'किच्चं' इत्यादि, कृत्यं-करणीयमनागतकाले दुःख-दुःखहेतुकत्यात् कर्म, स्पृश्यस्पृष्टलक्षणवन्धावस्थायोग्यं दुःख-कर्म, क्रियमाणकृत-क्रियमाणं वर्तमानकाले, कृतमतीतकाले-वध्यमानं वद्धं च दुःख-कर्म, कथञ्चनापि कर्मणोऽकरणं नास्तीति भावः, अनेन किम् ?-इत्याह-'कट्ठ' इत्यादि, कृत्वा कृत्वेति कर्म वधैव प्राणादयो वेदनां-कर्मकृत शुभाशुभानुभूतिं वेदयन्ति-अनुभवन्तीति वक्तव्यं स्यात् सम्यग्वादिनामिति ॥ सू० ४३ ॥ इति श्री-विश्वविख्यात-जगदूवल्लभ-प्रसिद्धवाचकपञ्चदशभापाकलितललितकलापालापक-प्रविशुद्धगद्यपद्यनैकग्रन्थनिर्मापक-बादिमानमर्दक-श्रीशाहूच्छत्रपतिकोल्हापुरराजमद – 'जैनशास्त्राचार्य' पदभूपित-कोल्हापुरराजगुरु-चालब्रह्मचारि-जैनाचार्य-जैनधर्मदिवाकर पूज्यश्री-घासीलाट तिविरचितायां ' स्थानान' त्रस्य सुधाख्यायां - व्याख्यायां तृतीयस्थानस्य द्वितीयोद्देशकः समाप्तः ॥३-२॥ के द्वारा करणीय कहा गया है अर्थात् जीव आगामी काल में दुःख भोगते हैं अतः वह कर्म जीव के द्वारा करणीय हुआ है-ऐसा मानना चाहिये यदि वह करणीय नहीं होता तो जीव उसे नहीं करता और न वह उसके लिये भविष्यत् काल में अपने उदय से दुःख का ही हेतु होता, अतः जब वह भविष्यत् काल में उसे दःख का हेतु होता है तो यह मानना ही चाहिये कि दुःख का हेतुभूत वह कर्म जोव के द्वारा करणीय है करणीय होने पर भी यदि वह स्पृश्य नहीं है बन्धावस्था के योग्य नहीं है तो वह उसे दुःख का हेतु भी नहीं होता है और जय वह उसे दुःख का हेतु है तो इससे यह भी मानना चाहिये कि करणीय हुआ भी वह बन्धअवस्थाकेयोग्य है, यह बन्धावस्था की योग्यता भी उसमें जीव के परिणामानुसार कृतक हुई है इसी तरह वर्तमान (કારણ) રૂ૫ હેવાથી જીવના દ્વારા કર્મને કરણીય કહ્યું છે. એટલે કે જીવ આગામી કાળમાં દુઃખ ભોગવે છે, તેથી તે કર્મ જીવના દ્વારા કરાશય થયું છે, એવું માનવું જોઈએ જે તે કરણય ન હોત તે જીવ તેને કરત નહીં અને ભવિષ્યકાળમાં તેના ઉદય કાળે તે જીવના દુઃખનું કારણ પણ બનત નહીં. જે તે ભવિષ્યકાળમાં તેને દુઃખનું કારણ બને છે, તે એ માનવું જ જોઈએ કે દુખના હેતુભૂત તે કર્મ જીવના દ્વારા કરણીય છે કરણીય હોવા છતાં પણ જે તે સ્પૃશ્ય નથી-બન્ધાવસ્થાને ગ્ય નથી–તે તે તેના દુઃખવું કારણ પણ બનતું નથી. પરંતુ જે તે તેના દુખના કારણરૂપ બનતું હોય તે એ વાત પણ માનવા જ જોઈએ કે કરણીય હોવા છતાં પણ તે બન્ધાવસ્થાગ્ય છે. ખા બન્ધાવસ્થાની યોગ્યતા પણ તેમાં જીવના પરિણામાનુસાર કૂતક થઈ છે.
SR No.009308
Book TitleSthanang Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages822
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy