SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ dার্বাই कर्म दुःखहेतुकत्वात् । तथा-अस्पृश्यम्-अश्लिष्टं जीवेन सह दुःखं कर्म अकृतत्वा देव । तथा अक्रियमाणकृतं-क्रियमाणं च वर्तमानकाले वध्यमानं, कृतं चातीतकाले बद्धं क्रियमाणकृतं, द्वन्द्वैकत्वं, कर्मधारयो वा, न क्रियमाणकृतम्-अक्रियमाणकृतं-वध्यमानं वद्धं चेत्यर्थः, दुःख-कर्म । अनेन किम् ? इत्याह-'अहुर' इत्यादि, अकृत्वा अकृत्वा कर्म प्राणाः-द्वीन्द्रियादयः, भूता.-वनस्पतयः, जीवाःपञ्चेन्द्रियाः, सत्त्वाः-पृथिव्यादयः वेदनां-पीहां वेदयन्तीति तेषां वक्तव्यम्उल्लापः । एतद् वा ते विभङ्गज्ञानवन्तः अज्ञानोपहतबुद्धयः परान् प्रति मापन्ते-यदुतएवं वक्तव्यं स्यादिति । एवमन्यतीर्थिकसतमुपदच ते निराकुर्वनाह–'जे ते' इत्यादि, य एते-अन्यतीथिका यद् एवं-पूर्वोक्तमकारम् ‘आइंसु' त्ति अवो. चन्-कथितवन्तः तत्ते-अन्यतीथिकाः मिथ्या-असम्यक् एवमुक्तवन्तः, अकृतायाः है अकृत होने से ही वह अस्पृश्य जीव के साथ अश्लिष्ट है अक्रियमाणकृत-वर्तमानकाल में बाधमान को नाम क्रियमाण है, और अतीतकाल में जो बद्ध है वह कृत है, जो ऐसा नहीं है वह अक्रियमा. णकृत है । अर्थात् कर्म न बध्यमान है और न बद्ध है अतः कर्म को नहीं करके द्वीन्द्रियादिक रूप प्राण, वनस्पतिरूप भूत, पंचेन्द्रियरूप जीव और पृथिव्यादिक रूप सत्त्व ये सब पीडा को भोगते रहते हैं ऐसा उनका उल्लाप-मत है अर्थात् अज्ञानोपहत वुद्धि वाले वे विभङ्गज्ञानी दूसरों के प्रति ऐसा कहते हैं इस प्रकार से यहांतक अन्यतीथिकों का मत प्रदर्शित करके अब सूत्रकार उसका निराकरण करने के अभिप्राय से ऐसा कहते हैं-"जे तं" इत्यादि-जो इन अन्यतीर्थिकों ने इस प्रकार से कहा है-वह उनका कथन सर्वथा मिथ्या है क्यों कि जो अकृत અકૃત હેવાથી જ તે જીવની સાથે અસ્પષ્ટ (અલિષ્ટ) છે. અક્રિયમાણકૃત છે–વર્તમાનકાળમાં મધ્યમાનનું નામ ક્રિયમાણ છે, અને ભૂતકાળમાં જે બદ્ધ છે તેનું નામ કૃત છે, જે એવું નથી તે અક્રિયમાણુકત છે. એટલે કે કર્મ બધ્યમાન પણ નથી અને બદ્ધ પણ નથી. તેથી તે કર્મ નહીં કરીને (નહીં કરવાને કારણે) તીન્દ્રિય આદિ રૂપ પ્રાણ, વનસ્પતિરૂપ ભૂત, પંચેન્દ્રિયરૂપ જીવ અને પૃથ્વીકાય આદિ રૂપ સત્વ પીડા ભેગવ્યા કરે છે, એ તેમનો ઉલાપ (મત) છે એટલે કે અજ્ઞાને પહત બુદ્ધિવાળા તે વિર્ભાગજ્ઞાની લોકોની પાસે ઉપર્યુક્ત મતનું પ્રતિપાદન કરે છે. અહીં સુધીમાં અન્ય તીથિકેનો મત પ્રકટ કરવામાં આવ્યે છે હવે તેમના તે મતનું ખંડન કરવામાં આવે છે"जे त" त्या તે અન્યતીર્થિક આ પ્રમાણે જે કહે છે, તે તેમનું કથન બિલકુલ અસત્ય છે, કારણ કે જે અકૃત હોય છે તેને ક્રિયા જ કહી શકાતી નથી.
SR No.009308
Book TitleSthanang Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages822
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy